________________
(૨૧) હૃદયને, ઈશ્વરના ઘરનો મર્મ પામવાને મહા માર્ગ છે, અને એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન સંપુરષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશ મને તો એ જ સમ્મત છે.
[ ર૧૦ ]
૬૪ [ વર્ષ ૨૪ મું | સર્વેએ એટલું જ હાલ તે કરવાનું છે કે જુનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા ગ્ય જ છે એમ દ્રઢ કરવું.
માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.... [ ૨૧૪ ]
[ વર્ષ ૨૪] અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તેરચનાના કારણુ પ્રત્યે પ્રીતિ કરવી; અને પિતાની અહંરૂપ ભ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી
ગ્ય છે અને એમ થવા માટે પુરુષના શરણુ જેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org