________________
( ૨૦ )
આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ?
પગલિક રચનાએ આત્માને ખંભિત કરે ઉચિત નથી.
કે
[ ૧૩૫ ]
૮૫ [ વર્ષ ૨૩ મું] | મુમુક્ષુતાના અંશોએ ગૃહાયલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.
નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ઘર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો.
સમ્યફદશાનાં પાંચ લક્ષણ છે :શમ. સંવેગ. નિર્વેદ,
અનુકંપા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org