Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 291
________________ (ર૭૪) તે કયાંથી મળશે વા શામાં છે? તે કોણ મેળવશે? ક્યાં થઈને લાવશો? લાવવાનું કોણ શીખવશે? વા શીખ્યા છીએ? શીખ્યા છે તે ક્યાંથી શીખ્યા છે? અપુનવૃત્તિરૂપે શીખ્યા છે? નહીં શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે? જીવ શું છે? તમે શું છે? તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશે? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે? તે કયાં કયાં કેમ કેમ છે? એને નિર્ણય કરે. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306