________________
(૧૦) મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળે, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્ચત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
કોઇપણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયે હોય તે તે ક્ષમ થાઓ.
[૬૮]
૯ [ વર્ષ રર મું] ... સર્વ દર્શન પરિણામિકભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિ:સંશય છે, પણ યથાર્થદષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ....
[ ૭૬ ]
૧૦ [વર્ષ રર મું] બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તે જા. પછી જે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org