Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદભાગ્યકાર 'કટમાધવ કર્યું. ઈ. સ. ૧૯૩૯ અને ૧૯૪૭માં કુલ્હન રાજાએ “ અયાર ગ્રંથમાલા”માં (ગ્રન્થક્રમાંક ૨૨ અને ૬૧ ) ઋગવેદના પ્રથમાષ્ટકના પ્રથમ બે અધ્યાય ઉપર ફેંક્ટમાધવનું અને માધવભટ્ટનું ભાગ્ય પ્રકાશિત કર્યું. ઇ. સ. ૧૯૪રમાં ત્રાવણકર વિશ્વવિદ્યાલયે ત્રિવેન્દ્રમથી “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા ''માં (પ્રન્થક્રમાંક ૧૪૭) એલ. એ. રવિવર્મા સંપાદિત ઋવેદના પ્રથમાષ્ટકના ત્રીજા અધ્યાય સુધીનું વેંકટમાધવરચિત ભાષ્ય પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૯ ૧૯, ૧૯૪૧, ૧૯૪૩ " અને ૧૯૫૫ માં લક્ષ્મણ સ્વરૂપે ઋવેદના સાતમા મંડળ સુધીનું વેંકટમાધવનું ભાષ્ય પ્રકાશિત કર્યું; દશમા મંડલ સુધીના ભાષ્યની પ્રેસપી તેમણે તયાર કરી હતી. પરંતુ ભારતના ભાગલાના સમયે આ પ્રેસપી લાહોરમાં અપ્રાપ્ય રીતે ગુમ થઈ ગઈ. ઇ. સ. ૧૯૬૫માં અને અને ત્યાર પછીના વર્ષોમાં વિશ્વબંધુ શાસ્ત્રીએ હોશિયારપુર (પંજાબ)થી "વિશ્વરાનંદ વદિક શોધસંસ્થાન” દ્વારા આઠ ભાગમાં વેંકટમાધવરચિત કદ ઉપરનું “ઋગર્થદીપિકા” નામક ભાષ્ય “વિશ્વરાનંદ-ભારત–ભારતી–ગ્રંથમાલા”માં (ગ્રંથક્રમાંક ૧૯-૨૬) પ્રકાશિત કર્યું. આ ગ્રંથાવલિમાં વેંકટમાધવની વ્યાખ્યા સાથે સ્કન્દસ્વામી, ઉગથ અને મુગલચિત વ્યાખ્યાઓ પણ તેમણે પ્રકાશિત કરી. ઈ. સ. ૧૯૬૮નું વર્ષ વેંકટમાધવ માટે અને વેદસિકો માટે અતિશય મહત્વપૂર્ણ બની રહ્યું; કારણકે ઉપર્યુક્ત ચારેય ભાષ્યના સંપાદનકાર્યની અને પ્રકાશનકાર્યની પૂર્ણતાની ઘોષણા કટોબર ૧૯૬૮માં વિશ્વબંધુશાસ્ત્રીએ વારાણસીમાં “સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય 'ના આથયે જાયેલ “અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષ'ના ચાવીસમાં સંમેલનમાં સ્વકીય પ્રમુખીય ભાષણમાં કરી જીવનવૃતાંત : સંસ્કૃત સાહિત્યના લેખકે, દા.ત. ભાસ, કાલિદાસ, વગેરે સામાન્યરીતે પિતાના વિશે તેમના ગ્રંથમાં માહિતી આપતા નથી; પરંતુ ભવભૂતિ, બાણ, જેવા અલ્પસંખ્યક લેખકે પોતાના ઘરમાં પોતાના વિશે થોડીઘણી માહિતી આપે છે. “ઋગર્થદીપિકા'માં વેંકટમાધવ આત્મકથાપક માહિતી એકજ સ્થાનમાં આપતા નથી; પરંતુ વિવિધ અછંદાના વિવિધ અધ્યાયની અન્તિમકારિકાઓમાં આપે છે; આમ છૂટક આપેલી માહિતી અનુસાર તેમનું વનવૃતાંત નીચે પ્રમાણે રજૂ કરી શકાય – માધવના પિતાનું નામ વેંકટાર્ય હતું (દ્રષ્ટક, શ્રી વૈરાર્થu તનયો માધવાચઃ | ગર્થદીપિકા, પૃ. ૨૪૩૩, ૩૦ ૦૩, ૩૪૫૩) અને પિતામહનું નામ માધવ હતું (કચ્છ કઃ શ્રીમાધવાિ ! એજન, પૃ. ૧૯૩૫, ૨૭૦૫, ૨૮૨ ૬). તેમના કુલ (ગોત્ર પ્રવર)નું નામ શિક હતુ (ષ્ટ્રવ્ય શિવનાં અને નાણાં માપવ: મુકવરીયુત / એજન, પૃ. ૨૨૯૫). તેઓ પિતાના કુલને ઉલેખ જfઘન સુત ( દ્રવ્ય એજન-પૃ. ૨૩૪૦ ), નાના | દ્રવ્ય એજન, પૃ. ૧૭૩૫ ), જોનપુર (દ્રષ્ટ્રવ્ય એજન પૃ. ૮૨૮), રાયત Conference, 24th 2 Proceedings of the All-India Oriental Varanasi, October (1968), 1972, પૃ. ૧૦. session. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 139