________________
જિનદત્ત શેઠે પિતાના મુગ્ધ બુદ્ધિવાળા છેકરાને આપેલ
શિખામણ. શિખામણ,
ખુલાસે. ૧ સર્વે તરફ દાંત વડે વાડ સર્વે સાથે પ્રીય હિતકારી વચન કરવી.
બોલી પોતાના કરવા. ૨ લાભ ખાવા આપેલ ધન અધિક દાગીના પર આપેલ ધન પાછું–ન માગે.
માગવું પડે નહિ. ૩ સ્વસ્ત્રીને બાંધીને મારવી. વસ્તાર થયા પછી મારવી પડે તે
મારવી જેથી તે કાંઈ કરી શકે નહિ. ૪ મીઠું ભેજન કરવું. આદરથી જોજન કરવું વા
ભુખ લાગે ત્યારે જ ખાવું. ૫ સુખ કરીને જ સુવું. નિર્ભય સ્થાનક હાય ત્યાં જ
સુઈ રહેવું. ૬ ગામે ગામ ઘર કરવાં. ગામેગામ સારા મિત્રો કરી
રાખવા તે. ૭ દુ:ખ પડે ગંગા કીનારે ! ગંગા નામની ગાય બાંધવાનું સ્થાન દો .
ખોદવું કે જ્યાં ઘણુંજ ધન હતું. ચેડા મહારાજાની સાત પુત્રી–તેના નામ અને તે કેને કેને આપી તે વિગેરે. ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનિક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપદ્યતન રાજાને આપી, ૫ જેષ્ઠા નંદીવર્ધનરાજાને આપી. ૬ સુજેષ્ટાએ દીક્ષા લીધી, ૭ ચલણ શ્રેણિક રાજાને આપી.
આ સાત કારણે સર્પદંશથી મરણ થાય. દહે–તીથી વાર વખત નક્ષત્ર, અંગ દિશા ને ડંખ એ સસ કારણ સર્પ ડંસે, મરણ થાવે નિશંક.
તેને વિસ્તારે ખુલાસો. ૧ તીથી–૫-૮૯-૧૪–૦)) આ છ તીથીના દિવસે. ૨ વાર–રવી–મંગળ-શનિ આ ત્રણ વારના દિવસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org