Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 209
________________ : ૨૦૦ : તીથી તો લીલોતરી શાખ થાય જ નહિ, હમેશાં સેવા પૂજા ચુકાય નહિ, પ્રભુ દર્શન પછીજ એમાં પાછું પણ લેવું, પ્રતિક્રમણ પણ હમેશાં કરે છે, તેમના પત્મિનું નામ ભાગ્યલક્ષ્મી છે, તેમને પણ ધર્મ વિષે આદર તેજ છે, તેમ તેમને હાલમાં એક પુત્ર છે, તે હજુ પુરે ત્રણ વર્ષનો થયે નથી, પણ હમેશાં અષ્ટપ્રકારી પૂજા કરે છે, તેમ દર્શન કરવા, સાધુ સાધ્વીને વંદન કરવું, વહરાવવું, વિગેરે એવું ભાવપૂર્વક કરે છે કે તે ઘણું જ, અનમેદવા જેવું છે. આમ ધર્મને સંસ્કાર નાના બચ્ચાઓ સુધી પણ કેવી અસર કરે છે. તેથી ધનીકાએ તથા સામાન્ય ખપી જીએ પણ આ ધર્મને આદર લાભદાયક જાણું સર્વેને (નાના મેટાને) ધર્મમાં જોડવા ખંત રાખવી, તે ઉત્તરોત્તર લાભદાયક થાય તે નિ:સંદેહ છે. ધમેજ સદગતિ થાય છે. મરણ ભય. મનહર છંદ. કઈ આજ કાલ જાણે કોઈ માસ ખટમાસે, કોઈ વર્ષ દશ બારે જવાનું જણાય છે; કઈ પચીસ પચાસે સાઠ સીત્તેરે કો પાશે, કઈ પુણેની પાસે છે એમ જાય છે. એમ આવી પિચે આય જીવનું તે થાય, જાયું તે જરૂર જાય નિશે એ ન્યાય છે; નામ તેને નાશ હાય કરે ગર્વ નહિં કેય, મર્ણ રહ્યું માથે જેય લલિત લેખાય છે. આમ મરણ સર્વેના માથે રહ્યું છે, જમ્મુ તે જવાનું છે, નામ તેને નાશ છે, તો આ મનુષ્ય જન્મ પામી જેમ બને તેમ ધર્મ આરાધના કરવા ચુકવું નહિ, આ મળેલ તકનો લાભ લે તેમ અંત સમયે નવકાર મંત્રનું સ્મરણ અને પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરધા ચાર શરણાં વિગેરે દશ આંકમાં જણાવી ગયા છીએ તેનું વારંવાર મનન કરવું, તેજ આત્મકલ્યાણને ઉત્તમ માર્ગ છે. સધર્મ શિવાય સદ્ગતિ નથી, ધમેં સદા જય છે. 2 સપ્ત ભાગ સમાસ ] IT CT TT TT TT 1 L LL LL LL Engin: 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232