________________
(૨૧) દિવસ પડે એટલે તપ તે લેખે લાગે પણ પિષય જાય એટલે તેટલા પિષધ પાછળથી કરવા પડે, તે પિષધ જે ઉપધાનની સાથે સાથે થાય તે આંબિલાદિ તપે કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરવામાં આવે તે, ઉપવાસના તપપુર્વકજ આઠ પહોરના કરવા પડે.
બીજા શું શું કારણથી–સામાન્ય આયણ આવે છે તે આ નીચે બતાવેલ છે ૧ પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તે ૨ મુહપત્તિ અને ચરવળાની આડ પડે તે ૩ મેંઢામાંથી કાંઈ પણ એવું નીકળે તે ૪ લુગડામાંથી કે શરીર ઉપરથી જુ નીકળે તે ૫ નવકારવાળીને અણુતાં ગણતાં તે પડી જાય તો ૬ પિતાના હાથથી સ્થાપનાજી પડી જાય તે ૭ પુરૂષને સ્ત્રીને અને એને પુરૂષને સંઘટ થાય તે ૮ કાજામાંથી કેઈ પણ જીવનું કલેવર નીકળે તે ૯ પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં કે એઠે મોઢે બોલે તે ૧૦ તીર્થંચને કે એકેદ્રિય સચિતને સંઘટ્ટ થાય તે ૧૧ દિવસે ઉંઘે નિદ્રા લે તેં ૧૨ રાત્રે સંથારા પેરિસી ભણાવ્યા પહેલાં નિદ્રા લે તે ૧૩ દીવાની કે વિજળી આદિકની ઉજેહી લાગે તે ૧૪ માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા શિવાય
અગાસામાં (ખુલામાં) જાય તે ૧૫ વર્ષાદિકના છાંટા લાગે કે વાડામાં સ્થડિલ જાય તે ૧૬ બેઠા પડિકમણું કરે કે બેઠા ખમાસણ દે તે ૧૭ ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા શિવાય) બેવે તે ૧૮ કુંડલ ન રાખે અગર બાવાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org