Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 214
________________ ૨૦૫ ચાર શરણુ ચિત્ત ધાર તા; એ પાંચમા અધિકાર તા. પાપકર્મ કઇ લાખ તા; પડિક્કમિએ ગુરૂશાખ તા. જે ભાખ્યા ઉત્ત્તત્ર તે; જે ઉથાપ્યા સૂત્ર તા. ઘરટી હુળ હથિયાર તા; કરતાં જીવ સંહાર તા. જનમ જનમ પરિવાર તા; કોઈએ ન કીધી સાર તા. એમ અધિકરણુ અનેક તા; આણી હૃદય વિવેક તા. પાપ કરા પરિહાર તા; એ છઠ્ઠો અધિકાર તા. ઢાળ છો. એ, અવર માહુ સવિ પરિહરી એ, શિવગતિ આરાધનતણા એ, આભવ પરભવ જે કો આત્મ સાખે તે નિંદીએ એ, મિથ્યામતિ વર્તાવિયા એ, કુમતિ કદાગ્રહુને વશે એ, ઘડયાં ઘડાવ્યા જે ઘણાં એ, ભવ ભવ મેળી મૂકીયાં એ, પાપ કરીને પાષીયાં એ, જન્માંતર પાહીત્યા પછી એ, આ ભવ પરભવ જે કર્યાં. એ, ત્રિવિધે ત્રિવિધે વેાસરાવીએએ, દુષ્કૃતનિંદા એમ કરી એ, શિવગતિ આરાધનતા એ, આદિ તું જોઇને આપણી—એ દેશી. ધન ધન તે દિન માહરા, દ્વાન શિયળ તપ આદરી, શેત્રુ જાક્રિક તીની, જીગતે જિનવર પૂછયા, પુસ્તક જ્ઞાન લખાવીયાં, સઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. પરિક્રમાં સુપરૂં કર્યું, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજ્ઝાયને, દીધાં મહેમાન. વારાવાર; ધર્મ કાજ અનુમાદિએ, એમ શિવતિ સ્મારાધનતણેા, સાતમા અધિકાર. ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે લાવીએ, એ Jain Education International છઠ્ઠાં કીધા ધર્મ; જે ટાળ્યાં દુષ્કર્મ, જે મે' કીધી જાત્ર; વળી પાખ્યા પાત્ર. જિનઘર જિનચૈત્ય; આતમરામ. કાઇ અવર ન હોય; સાય. સુખ દુ:ખ કારણું જીવને, કર્મ આપ જે આચર્યા, ભાગવીએ For Private & Personal Use Only ધન 3 and ધન૦ ૨ ધન ૩ ધન૦ ૪ ધન ૫ ધન દ ધન છ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232