________________
: ૧૮૯ :
તે સાંભળી બકરા મેલ્યા કે—હું મારી મેળે ચડું છું, સાવર કે નદીનું પાણી ડાળ્યા વિના પીવું છું, મારાથી કોઈ હીતું નથી, મારૂ ચામડુ પટેાળા જેવું કેામળ હેાય છે, હું યજ્ઞમાં મારા હામ આપું છું, વિપ્રેા મારા માંસનું ભક્ષણ કરે છે, મારી લીંડીએ આષધ વિગેરેમાં ઉપયોગી થાય છે, વિષધરનું ( સર્પનું ) વિષે મને ચડતું નથી, હું અધમ નરાને પવિત્ર કરૂં છું, આ જગતમાં નિર્ગુણીને ઉપમા આપીયે એવા કેાઈ પણ પદારથ નથી. દુહા—જગતમાં કોઈ ઋષા નહિ, તેાલુ નિર્ગુણી તે કારણ અવગુણ તજી, આણે
જેડી;
ગુરુની
કેાડી.
આ ઉપરથી સર્વ કાઇયે ગુણવાનને ઉપકારી થવુ જોઇએ. અ. ગણધર સુસાધુજન, કરતા પર ઉપકાર; જગત જીવ હીત કારણે, આપે બેધ અપાર. આ ઉત્તમ પુરૂષો ખાસ ઉપકાર બુદ્ધિયેજ, ઘણેા પરિસહ વેઠી વિચરી ઉપદેશ દ્વારાયે ઘણુંાજ લાભ આપે છે, તેથીજ કહ્યુ છે કેહે ? સુખકારી આ સંસાર થકી જો મુજને ઉદ્ધરે; હું ? ઉપકારી એ ઉપકાર તમારેા કદીય ન વિસરે. પર ઉપકાર કરવા એ મનુષ્યપણાનું ઉત્તમ લક્ષણ છે—તેમ નીચે જણાવ્યા તે બે પુરૂષોને ઘણા ઉત્તમ ગણેલ છે. દુહા—ધન્ય ધન્ય જે ધરણી ધર્યા, જન એ ઉત્તમ જાણ; ઉપકાર ઉપકારી ને, સહી ન ભુલે સુજાણુ. જે કાઇયે કરેલ ઉપકારને, તેમ ઉપકારના કરનારને ભુલતા નથી, તે એ પુરૂષા ઊત્તમ ગણાય છે, તેમનેા જન્મ સફળ છે, તેમને ધન્યવાદ છે.
આમ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે પરોપકાર કરવા કહેલું છે, તેમ શ્રાવક ચેાગ્ય સદાચારમાં, તથા માર્ગાનુસારીના મેલમાં, અને પુરૂષના ખત્રીશ ગુણુમાં, વિગેરેમાં પણ જણાવેલું છે. વળી પાપકાર માટે એક કવિ કહે છે કે-આવાનુ જીવવું લેખે છે. છષ્પા—જગમાં જન્મ્યા તેહ, જેણે પરદુ:ખ જઇ કાપ્યાં;
જગમાં જીયેા તેહ, જેણે અભયપદ આપ્યાં. જગમાં જીવા તેહ, ખ્યાત ચાલી દશ દિશે, જગમાં જ્યેા તેહ, કુળ તાર્યું
લઘુ લેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org