Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 196
________________ ૮૪ અષ્ટવી ૮૫ રાહાવી ૮૬ વીજાવગી ૮૭ હથ્થિણારા ૮૮ ધુલ્યાક થાર ૮૯ મરહેઠા ૯૦ શ્રીગોડ : ૧૮૭ : ૯૧ વણારા ૯૨ અનેાલા ૯૩ માહુરા ૯૪ નીમા ૫ વરાડ ૯૭ ધાકડ ૯૮ નમીયાડા ૯૯ ભટ્ટેરા ૧૦૦ મટવડ ૧૦૧ જહલ ૧૦૨ દુસખા Jain Education International ૯૬ ઉંમ ૧૦૮ ડુંગરવાલ એસ્સાને દશ અધ્યયન—શ્રી મહાવીરસ્વામી ભગવાને જ્યારે, અંત સમયે સેાળ પહેારની અક્ષલિત દેશના આપી ત્યારે, તેમાં પંચાવન પૂન્યના અને પંચાવન પાપના, એમ એકસે ને દશ ( ૧૧૦ ) અધ્યયનનાની પરૂપણા કરી હતી, તે અવસરે નવ લચ્છી અટકના અને નવ મલ્ટિ અટકના એવા અઢાર રાજા પણ તે વ્યાખ્યાન સાંભળતા હતા. ૧૦૩ ચઉસમા ૧૦૪ આઠેસખા ૧૦૫ ખડાઈતા ૧૦૬ લિંગાઈતા ૧૦૭ ઢસર પરેપકાર આશ્રયી. શાસ્ત્રોમાં કહ્યું છે કે—જેને ઉપકાર કર્યાં નથી, તે મનુષ્ય નથી પણ પશુ છે, અનાથ છે. તે મુખને ધીક્કાર છે કે, જ્યાં તત્વજ્ઞાનની વાતા નથી. તે હાથને ધીક્કાર છે કે, જે હાથે દાન દેવાયું નથી. તે કુલને ધીક્કાર છે કે, જ્યાં સુપુત્રાનેા જન્મ નથી. અને તે પુરૂષને ધીક્કાર છે કે, જ્યાં પાપકારને લેશ નથી. દુહા—પરકાજે તરૂવર ફળે, પર કાજે જળ ધાર, નીત ઉપકાર; સુરપતિ દેવ, કરે તસ સેવ. પરકાજે સુપુરૂષનરા, કરતા નર નારી પંખી પશુ, ભાવે પરગુણુ કાજે જે હવા, ઋષભ છપ્પા—માનવ મનને હરણ, કઠ કાકીલા ટહુંકે, માર કળા માંડત, હુંસ ગતિ કરતા તટકે; મૃગ લેાચન સિંહલક, આંખ ફળ અમૃત ભરીયે, કલ્પમ અવતરી, પર ઉપકારજ કરીયે. નીલવાંસ દરશન ભલે!, મયગલ કુંભ મુક્તા વચ્ચે; નરપતિ કહેનર ગુણિયલા, નિર્ગુણ પુરૂષ જીવ્યેા કસ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232