________________
૮૪ અષ્ટવી ૮૫ રાહાવી
૮૬ વીજાવગી
૮૭ હથ્થિણારા
૮૮ ધુલ્યાક થાર ૮૯ મરહેઠા ૯૦ શ્રીગોડ
: ૧૮૭ :
૯૧ વણારા
૯૨ અનેાલા
૯૩ માહુરા
૯૪ નીમા
૫ વરાડ
૯૭ ધાકડ
૯૮ નમીયાડા
૯૯ ભટ્ટેરા
૧૦૦ મટવડ
૧૦૧ જહલ
૧૦૨ દુસખા
Jain Education International
૯૬ ઉંમ
૧૦૮ ડુંગરવાલ
એસ્સાને દશ અધ્યયન—શ્રી મહાવીરસ્વામી ભગવાને જ્યારે, અંત સમયે સેાળ પહેારની અક્ષલિત દેશના આપી ત્યારે, તેમાં પંચાવન પૂન્યના અને પંચાવન પાપના, એમ એકસે ને દશ ( ૧૧૦ ) અધ્યયનનાની પરૂપણા કરી હતી, તે અવસરે નવ લચ્છી અટકના અને નવ મલ્ટિ અટકના એવા અઢાર રાજા પણ તે વ્યાખ્યાન સાંભળતા હતા.
૧૦૩ ચઉસમા ૧૦૪ આઠેસખા
૧૦૫ ખડાઈતા
૧૦૬ લિંગાઈતા
૧૦૭ ઢસર
પરેપકાર આશ્રયી.
શાસ્ત્રોમાં કહ્યું છે કે—જેને ઉપકાર કર્યાં નથી, તે મનુષ્ય નથી પણ પશુ છે, અનાથ છે.
તે મુખને ધીક્કાર છે કે, જ્યાં તત્વજ્ઞાનની વાતા નથી. તે હાથને ધીક્કાર છે કે, જે હાથે દાન દેવાયું નથી. તે કુલને ધીક્કાર છે કે, જ્યાં સુપુત્રાનેા જન્મ નથી. અને તે પુરૂષને ધીક્કાર છે કે, જ્યાં પાપકારને લેશ નથી. દુહા—પરકાજે તરૂવર ફળે, પર કાજે
જળ ધાર, નીત ઉપકાર; સુરપતિ દેવ,
કરે તસ સેવ.
પરકાજે સુપુરૂષનરા, કરતા નર નારી પંખી પશુ, ભાવે પરગુણુ કાજે જે હવા, ઋષભ છપ્પા—માનવ મનને હરણ, કઠ કાકીલા ટહુંકે, માર કળા માંડત, હુંસ ગતિ કરતા તટકે; મૃગ લેાચન સિંહલક, આંખ ફળ અમૃત ભરીયે, કલ્પમ અવતરી, પર ઉપકારજ કરીયે. નીલવાંસ દરશન ભલે!, મયગલ કુંભ મુક્તા વચ્ચે; નરપતિ કહેનર ગુણિયલા, નિર્ગુણ પુરૂષ જીવ્યેા કસ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org