________________
: ૧૨૯ : મહા મહોત્સવ કરે શ્રાવક તે પરણે,
એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભાંગીને નહીં–૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની વૈયાવચ્ચ, ૩ ધર્મમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮ શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત. તેર કાઠીયા–આળસ મોહ અવર્ણવાદ, અહંકાર ને ક્રોધ,
પ્રમોદ કૃપણ ભય શાક, અજ્ઞાન વ્યાપક ચાવિકો કુતહળી, તત્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અંતરાય કર, તેર કાઠીયા ખાસ.
તે કાડીયાને વિસ્તારે ખુલાસે. ૧ આળસ–તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ મેહકાઠી –સ્ત્રી પુત્રાદિક મહે દેવ ગુરૂ પાસે જઈ શકે નહિ. ૩ અવર્ણવાદ–દેવ ગુરૂની પાસે જવાનો અનાદર. ૪ અહંકાર–માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. ૫ ક્રોધકાઠી–ગુરૂને વંદન કર્યું છતાં બોલ્યા નહિં, અને ધર્મ
લાભ આપે નહિ તે ક્રોધે પાસે જાય નહિ. ૬ પ્રમાદ–વ્યસનમાં આશક્ત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનું
મન થાય નહિ. ૭ કૃપણુ–દેવ ગુરૂ પાસે જતાં કાંઈ ચડાવવું પડે, અગર ટીપ
વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે બીક. ૮ ભયકાઠી – દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખાણદિક કરવું
પડે તે ભય. ૯ શેકાઠી –શનું બાનું લાવી દેશે ઉપાશ્રયે જાય નહિ,
પણ ઘર કામે બધે જાય. ૧૦ અજ્ઞાન–દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે
જાય નહિ.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org