________________
: ૧૩૭ : દહે–વેક્યા વત ધર વાસ છે, ધન્ય લલિત તસ ધાર; ભાવ શ્રાવકનાં ભલાં, સત્તર લક્ષણે સાર.
તેને વિસ્તારે ખુલાસે. સ્ત્રી–સ્ત્રીને અનર્થની ખાણ ચંચળ અને નરકની વાટ સમજાણી તેના વશ થાય નહિ.
ઈદ્રિય–ઈદ્રિય રૂપ ચપળ ઘડાઓ હંમેશાં દુર્ગતિ તરફ દેડનાર છે. તેને સંસારનું સ્વરૂપ સમજનાર પુરૂષ સભ્ય જ્ઞાન રૂપ દેરીથી રોકી રાખે છે.
અર્થ–ધન સકળ અર્થનું નિમીત્ત અને આયાસ તથા કલેશનું કારણ હોવાથી અસાર છે, એમ જાણું ડાહ્યો પુરૂષ તેમાં લગારે લેભાત નથી.
સંસાર–સંસારને દુઃખ અને વિટંબના રૂપ અને અસાર જાણું તેમાં રાચે નહિ.
વિષય–ક્ષણ માત્ર સુખને હમેશાં વિષ સમાન ગણી ભવ ભીરૂ તત્વાથી ગૃદ્ધિ કરે નહિ.
આરંભ–તીવ્ર આરંભ વજે નિર્વાહ અથે કાંઈ કરવું પડે તે અણુ ઈચ્છાથી કરે, નિરારંભીને વખાણે અને સર્વ જીવમાં દયાળુ રહે.
ઘર—ઘરવાસને પાસ માફક માની તેમાં દુઃખથી વસે, ને ચારિત્ર મેહની કર્મ જીતવા ઉદ્યમ કરે.
દશન–આસ્તિય ભાવે રહે, પ્રભાવને વર્ણવાદ (પ્રશંસા) વિગેરે કરતે રહે અને ગુરૂ ભક્તિ યુક્ત હોઈ નિર્મળ દર્શન નું સેવન (ધારણ) કરે.
ગરીપ્રવાહ–ગતાનું ગતિ વિણ લોક સંજ્ઞાને પરિહાર કરી, ધીર પુરૂષ વત વિચારી કામ કરે.
આગમ–પલેકના માર્ગમાં જીનાગમ શિવાય બીજુ પ્રમાણ નથી, માટે આગમમાં કહી સવે કિયા કરે.
યથા શકિત દાન પ્રવતિ–શક્તિ પવ્યા વિના આત્માને બાધ ન થાય તેમ, સુમતિવાન ચાર પ્રકારના ધર્મને આચરે,
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org