Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 187
________________ : ૧૮૦ : નવાણું યાત્રાની સામાન્ય વિધિ. તેમાં ખાસ ઉપગી સૂચના-શ્રાવક શ્રાવિકા નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે ઉપગ સહિત જયણું પૂર્વક જવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, માટે બરોબર અજુવાળું થયા પછી જ ઉપર ચડવા માંડવું, કે તેથી જીવો પણ દેખાઈ શકે અને જયણા પણ પળે, રસ્તામાં વાત કરવી કે નવકારવાળી ફેરવતા જવું તે ઠીક નથી, અહીં કેઈ અજુવાળ થયે ઉપર ચડનારને પહેલે કે બીજે હડે અગર તેથી ઉપર યાત્રા કરી આવનારા સામા મળે છે, તો તેઓ મકાનથી કયી વખતે નીકળ્યા અને કયી વખતે ચડયા? તો આ પ્રમાણે વર્તનથી લાભ કરતાં ટેટે થાય છે, માટે તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે, અને કોઈ પ્રકારની આશાતના ન થવા ઉપયોગ રાખવો. - હવે એની વિધિ અને વર્તન. હમેશાં એકાસણું કરવું. કરવી. સચિત ખાવાને ત્યાગ કરે. એક વખત દોઢ ગાઉની પ્રદભેંચ સંથારે સુઈ રહેવું. ક્ષિણા કરવી. બે વખત પ્રતિક્રમણ કરવું. એક વખત ત્રણ ગાઉની પ્રદએ વખત પડિલેહણ કરવી. ક્ષિણા કરવી. ત્રણે ટંકના દેવ વંદન કરવા. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા શુદ્ધ બ્રહ્મચર્યનુ સેવન કરવું. કરવી. રેજ અષ્ટ પ્રકારી પૂજા કરવી. એક વખત બાર ગાઉની પ્રદરોજ દશ બાંધી નવકારવાળી ગણવી. ક્ષિણા કરવી. રોજ પાંચ ચૈત્યવંદન કરવા. એક વખત પંચ તીથી યાત્રા કરવી રોજ ત્રણ પ્રદક્ષિણા કરવી એક વખત દાદાના દેરે ૯ ફેરા રોજ નવ ખમાસમણ દેવાં. ફરવા ને ૯૯ ખમાસમણા દેવા. રોજ નવ લોગસ્સનો કાઉસગ્ન. સાત છઠ અને બે અઠમ કરવા નવ વખત ઘેટીની યાત્રા કરવી. પાંચ વખત સ્નાત્રો ભણાવવા નવ વખતે નવે ટુંકના દર્શન કરવા એક વખત શક્તિ અનુસાર એક વખત રોહીસાળાની યાત્રા દાદાની આંગી રચાવવી. ૧ તેનું ગરણું જુદુ જુદુ છે. તે જાણ પુરૂષથી જાણું ગણવા ખપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232