________________
: ૮૬ ઃ
૫ ગુરૂ સુશ્રુષા તેના ચાર ભેદ છે—
૧ સુશ્રુષા તે ( ગુરૂમહારાજની સેવા કરવી ), ૨ કારણ તે ( બીજાને ગુરૂ સેવામાં પ્રવર્તાવે ), ૩ ઔષધ ભેજ તે ( ગુરૂ માટે ઔષધ વૈદ્ય વિગેરેને મેળવી આપે ), ૪ ભાવસહિત ગુરૂમહારાજની સેવાભક્તિ કરે.
૬ પ્રવચનકુશળ તેના છ ભેદ છે
૧ સૂત્ર કુશળ તે ( સૂત્રમાં પ્રવિણ ),૨ અર્થ કુશળ તે ( અર્થમાં નિપૂણુ ), ૩ ઊત્સર્ગ કુશલ તે ( સામાન્ય કથામા હાંશીયાર ), ૪ અપવાદકુશલ તે (વિશેષ કથામાં પ્રવિણ ), ૫ ભાવકુશલ તે ( વિધિસહિત ધર્મકાર્ય કરવામાં તથા અનુષ્ઠાન કરવામાં હાંશીયાર ), ≠ વ્યવહારકુશળ તે ( ગીતા પુરૂષોના આચરણમાં કુશળ હાય ). (ધર્મરત્ન પ્રકરણ ), છ વિગયનાં નીવીયાતા આવશ્યકચૂણી આધારે.
દુધના પાંચ નીવીયાતા—૧ પયસાડી તે દ્રાક્ષ કાપરાદિક સહિતનું દુધ, ૨ ખીર તે ઘણા ચાખા સહિતનુ દુધ, ૩ પૈયા તે કાંજી ઘેાડા ચાખા નાંખ્યુ દુધ, ૪ અવલેહી તે ચાખાને આટે નાંખ્યું દુધ તેને કુકરણ કહે છે, ૫ દુઢડ્ડી તે ખાટી છાસ સહિત દુધ તે ફૈદરી.
દહીનાં પાંચ નીવીયાતા—૧ દહીમાં ચાખા નાંખવા તે કરખા, ૨ હાથથી મસળી વા કપડાથી બાંધી માંહી સાકર નાંખે તે શીખરણી કે શીખંડ, ૩ દહીમાં લુગુ નાંખી ઘેાન્યું તે અણુ ગમ્યું, ૪ દહી ઘેાળી વસ્ત્રથી ગળેલુ તે, ૫ દહી ઘાળી વડાં ઘાલવાં તે શ્રાવકે દ્વિદળના ઊપયેાગે ો હાય તે ખપે.
ઘીનાં પાંચ નીવીયાતા—૧ પકવાન તળ્યા પછી મળેલું ઉતર્યું. ઘી, ૨ દહીની તરીમાં ઘહુના આટા નાંખે તે, ૩ ઓષધે પકવ્યુ ઘીના ઉપર તરીવળે તે, ૪ ઘીની કીટી જે ઘીને મેલ થાય છે તે, ૫ ઘીમાં બ્રામીઆદિ ઔષધી પકવી હાય તે
તેલનાં પાંચ નીવીયાતા—1 તિલવટ્ટી તલને ગાળ કુટીને કર્યું તે, ૨ ખળેલુ તેલ કાંઇ તળ્યા પછીનું વા કેરી પ્રમુખનુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org