Book Title: Shraman Aradhana Author(s): Abhaysagar Publisher: Jain Marg Aradhak Samiti View full book textPage 8
________________ : ૭ : પરમપૂજ્ય વિદ્વરેણ્ય ન્યાતિષ માત તાર્કિકશેખર આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ ‘આશીવચન' લખવા દ્વારા અમારા ઉપર અતિ ઉપકાર કર્યો છે. તેમજ પરમપૂજ્ય ગુણગરિષ્ઠ પ્રસિદ્ધવક્તા ઉપાધ્યાયજીશ્રી કૈલાસસાગરજી ગણીન્દ્રશ્રીએ “ આનંદના ઉદ્ગાર ” લખીને અને પેાતાની પવિત્ર દેખરેખ નીચે સુધારા સાથે માત્ર ૨૫ દિવસમાં સ`પાદન' કરાવી આપ્યું તે બદલ એમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તિકાની ઉપયેગીતા શું? એ લખવું અમારા માટે અશક્ય છે કારણ કે એ વિષય પૂ. ગીતા મુનિભગવતાના છે. પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજાઓના ઉપયાગમાં આ પુસ્તક આવે અને એમના સયમ પાલનમાં અમે। નિમિત્તરૂપે ખની સેવાના લાભ મેળવીએ એ જ અમારી હાર્દિક ભાવના છે. ...લી પ્રકાશકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274