________________
૫૪ : સંતની અમૃતવાણું
જે અનિત્ય છે, અસાર છે, અને જે અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે, તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે.
–આંક, ૮૧૦
અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હેવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધસુખ ભાવમાં આવતું નથી.
–આંક, પ૭૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org