________________
૯૪ : સંતની અમૃતવાણી
શ્રી જિને જે આત્માનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરુપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા એગ્ય છે.
જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવા અથે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને બીજી આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે.
–આંક, ૫૫૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org