________________
[૮૨ : સંતની અમૃતવાણી
હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલેકને જાણશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિશે દષ્ટિ છે કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ પણે તારે વિશે દેખાશે.
તત્ત્વસ્વરૂપ એવા સશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે.
–આંક, ૬૩૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org