________________
[ ૭૪ ]
—– રાજેશ્વર મતીર્થ તેથી ગુજરાતના મહારાજાની આજ્ઞા-મંજૂરી લઈને મહામંત્રી વસ્તુપાલના પુત્ર જૈત્રસિહે ત્યાં (ચંદ્વરમાં) હાથી-ઘોડાએની રચના સહિત અને તેરણાયુક્ત અતિમનેહરજિનાલય, સરોવર, ધર્મશાલા, દાનશાલા વગેરે મહામાત્ય તેજપાલના પુણ્યાર્થે કરાવ્યું (સ્ત. ૧૯).
(૨) શ્રીવિજયદેવસૂરિના સમકાલીન (અઢારમી સદીને પ્રારંભ) અમદાવાદના નગરશેઠ શ્રીમાન શાંતિદાસ શેઠે આ તીર્થની યાત્રા કરી હતી. વગેરે વગેરે.
આ પ્રકરણના છેલ્લા ત્રણ પેટા વિષયે (ગૃહસ્થસંઘ, મુનિરાજે અને ગૃહસ્થો)ની વિગત આપી છે તેમાં ગૃહસ્થ સંઘની સાથે અને સંઘ વિનાના ગૃહસ્થોની સાથે, સંઘે નહીં જ હોય, એમ એક્કસ રીતે કહી શકાય નહીં, હાય પણ ખરા. પરંતુ મને તે ગ્રંથ-સ્તવને વગેરેમાંથી જેવા પ્રકારના ઉલ્લેખ મળ્યા એ પ્રમાણે જ અહીં આપેલ છે.
એક જ ઘર છે. સં. ૧૮૦૨ માં આ દેરાસરને પાયે નંખાયે ત્યારે અહીં શ્રાવકેનાં ૬૦ ધર હતાં. તે પહેલાં અહીં ઘરદેરાસર હતું એમ લોકો કહે છે. અહીંના દેરાસરમાં મૂળ નાયક ઉપર જે પરિકર છે તે વધારે પ્રાચીન હોવાનું જણાય છે.