________________
[ ૨૪ ]
નવા મદિરની રચના :—
આ નવું દેરાસર, કંપાઉંડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર ખેડી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને તે મૂલ ગભારા, ગૂઢમંડપ, બે સભામંડપા, મૂલ ગભારાની અન્ને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં ખાવન જિનાલયની દેરીઓ, શૃંગારચાકીઓ અને વિશાળ ચાક સહિત સુંદર અનેલું છે. (સ્તા. ૧૨૯ ).
-[ शतेश्वर महातीर्थ
તેમાં સૌથી પહેલાં મૂલ ગભારા ( ગર્ભાગાર ), પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચાકીઓ, પછી જૂના સભામડપ, પછી નવા સભામંડપ, પછી છ ચાકીઓ, ત્યારપછી મુખ્ય દરવાજો, અને દરવાજા બહાર શૃંગારચાકીમાં ચાર ચાકીએ અનેલ છે. ગૂઢમ’ડપની બન્ને બાજુએ એક એક ગભારા બનેલ છે. ભમતીમાં, ત્રણે ખાજીની લાઈનામાં વચ્ચે એક એક ગભારા મનેલ છે. ભમતીમાં, ત્રણે ખાજુની લાઈનામાં વચ્ચે એક એક મેટા ગભારા સાથે ૫૫ મેાટી દેરીઓ, દેરી ૫૧-પર ની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ ૫૭ દેરીઓ છે.
મૂળ ગભારા ઉપર અને ગૂઢમડપની બન્ને બાજુના ખન્ને ગભારા ઉપર એમ ત્રણ શિખરા બનેલાં છે. તેમાં મૂળ ગભારા ઉપરનું શિખર સૌથી ઊંચું છે. ભમતીના ગભારા અને દેરીએ ઉપર મળીને કુલ ૫૯ શિખા અનેલાં છે. તેમાં દેરીઆ ઉપરનાં શિખરા કરતાં ભમતીના ગભારાનાં ત્રણે શિખરા જરા ઊંચા છે, પણ તે મૂલ ગભારા ઉપરના