________________
. ૨૪ : જીવા આરિ ]–
– ૨૨૨ ] શ્રીશંખેશ્વરજીના દેરાસરને અર્પણ કરીને વિ. સં. ૧૭૨૨ ના માઘ સુદિ ૨ ને બુધવારે ગૌચર માટે છૂટી મૂકી છે. આ
આ મોટા વિસ્તારવાળી જમીનમાં છેટે છેટે “સરઈના પાંચ પત્થરે ખેડેલા છે, તેમાંથી ત્રણ “સરના લેખે મહા મહેનતે વાંચી, એટલે ભાગ વંચાણે તેટલો ભાગ ઉતારી લઈને પહેલા પરિશિષ્ટમાં લેખાંક નં. ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયું નથી. તેમાં કેઈ બીજા ખેતરને પણ ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હેવાની સંભાવના થાય છે. ઉક્ત ત્રણ સરઈના લેખેની ન શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (કારખાના)માં પણ મેજૂદ છે. આ નકલે કારખાનાના કાર્યવાહકેએ રાધનપુર સ્ટેટના રાજ્ય દફતરમાં કઈ કાર્ય પ્રસંગે સં. ૧૫૦ના ફાગણ માસમાં દાખલ કરેલ છે.