________________
ઈચ્છું છું. તેઓનો મને સંયોગ પ્રાપ્ત થાય.
મારી આ પ્રાર્થના ભાવ પ્રાર્થના થાઓ. મને આ પ્રાર્થના પર બહુમાન થાઓ ને એનાથી મારા આત્મામાં મોક્ષનું બીજ પડો.
અહીં ૪ ઈચ્છા પ્રગટ કરે છે.
અરિહંત ભગવંતો અને ગુરૂભગવંતોનો સંયોગ થાય. સંયોગ થતા એમની સેવા કરવાની યોગ્યતા-પાત્રતા મળે. વગર યોગ્યતાએ સેવા ન મળે. ભગવાન મને આજ્ઞા કરે એવી પાત્રતા, તેમની આજ્ઞા સ્વીકારનારો બનું અને પછી અતિચાર-દોષ લગાડયા વગર આજ્ઞાની પાર ઉતરું
- આ રીતે દુકૃત ગહથિી હળવો બનેલો જીવ સુકૃત અનુમોદના દ્વારા આત્માને સુકૃતો ને ગુણોથી ભાવિત કરે છે.
૦ રત્નકણિકા C સમર્પણ: આપણા મન - વચન - કાચા પરથી આપણું આધિપત્ય ઉઠાવી ગુરુનું આધિપત્ય સ્થાપવું એ જ સમર્પણ છે. એજ સાચી દીક્ષા છે.
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org