________________
અનુમોદનાથી ગુણાકાર ને નિંદા-ગર્દાથી ભાગાકાર.
સુકૃતની નિંદાથી સુકૃતના ભાગાકાર,
દુષ્કૃતની અનુમોદનાથી દુષ્કૃતના ગુણાકાર.
શ્રેણિક મહારાજાએ ગર્ભિણી હરિણિને હણી ને પાછળ અનુમોદના કરી- હું કેવો બાણાવલી. તો ઘોરાતિઘોર નરકનું આયુષ્ય બાંધી દીધું.
મમ્મણના જીવે લાડવો ખૂબ ભાવથી વહોરાવ્યો પણ પાછળ થઈ ગયું. મેં ક્યાં આ સિંહકેશરીયો લાડુ વહોરાવ્યો? ને આ નિંદાથી એવી પરિગ્રહની મૂર્છા મળી કે ૭મી નરકમાં લઈ ગઈ.
રત્નકણિકા
મત્સર - ઈર્ષ્યા એ એવી ઊધઈ છે કે
-
જે બધા ગુણોને કોરી ખાય છે.
Jain Education International
૧૪૯
For Personal & Private Use Only
www.jainelibrary.org