Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 190
________________ છે. અરિહંત સિદ્ધ સમક્ષ હું એની ગર્હા કરું છું. એ દુષ્કૃત છે, વિષે મારા મિચ્છામિ દુક્કડમ્, એ છોડવા યોગ્ય છે. આ દુષ્કૃત મિચ્છાને ટુકડમ્, નિચ્છાને ડુમ્ ૧૦ પ્રતા ૧૧ होउ मे एसा सम्मंगरहा। होउ मे सकरणनियमो बहुमयं ममेयं ति ईच्छामि अणुसट्ठि अरहंताणं भगवंताणं, गुरुणं कल्लाणमित्ताणं ति । મારી દુષ્કૃત ગર્હા સમ્યગ એટલે કે ભાવગ િથાવ તથા (દુષ્કૃતના) અકરણનો નિયમ થાવ, આ બંને (દુષ્કૃત ગર્ભા તથા અકરણ નિયમ) મને બહુમત સંમત છે અને તેથી “મિચ્છામિ દુક્કડમ્ નો અર્થ” ૧૦) ‘મિ' ત્તિ મિસમવર્તે ‘જી’ તિ ય ોસાળ છાયળે હોર્ફ । ‘મિ’ ત્તિ ય મેરાપ દુિઓ, ‘ટુ' ત્તિ લુ ંછા અપ્પાળું ।। 'क' त्ति कडं मे पावं 'ड़' त्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छामिदुक्कडपयक्खरत्थो समासेणं ॥ મિ-મૃદુ માર્દવ ભાવ, ચ્છા-દોષોનું છાદન કરવું (દબાવવા) મિ-મર્યાદામાં રહેલો. દુ-(દુષ્કૃત આચરનાર) આત્માની દુર્ગંછા કરું છું ક- (મારાથી) કરાયેલા પાપને ડ - ઉપશમથી દબાવી દઉં છું - નાશ કરું છું. અર્થાત્ મૃદુ (માર્દવ) ભાવ પૂર્વક દોષોનું નિયંત્રણ કરતો મર્યાદામાં રહેલો (દુષ્કૃત આચરનાર) આત્માની દુર્ગંછા કરું છું. મારાથી કરાયેલા પાપને ઉપશમ ભાવથી લંધી જાઉં છું (શમાવું છું. દૂર કરું છું.) આ મિચ્છામિ દુક્કડમ્ પદમનો સંક્ષેપમાં અક્ષરાર્થે છે. ૧૧)' ભાવ ગર્ભા-ઉપયોગ વિનાની થતા અશુભ આશયવાળી ગાં દ્રવ્ય ગાં થાય, શુદ્ધ આશયવાળી ઉપયોગ પૂર્વકની ગઈ ભાવગાં થાય... Jain Education International ૧૮૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196