Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ દેખાડી પોતાની મુઝવણ બતાવવાની માયા કરીને પણ એમની રજા મેળવવાનું કરે એમાં ય સફળતા ન મળે તો જ ગલમાં મરતાને જીવાડવા ઔપધ લેવા જવારૂપે કુશળતાથી ગુપ્તપણે નીકળી જઈ દીક્ષા સાધે એમ ભવતારક ભાવ ભૂલે નહિ તવસમજુ પુરુષ પરમાર્થ કાર્યમાં ધીર-વીર–ગ ભીર બની સર્વદૃષ્ટિએ સર્વનું શ્રેય ઈચ્છતા અહી પોતાના માટે ચારિત્ર-આજીવિકાના અર્થે અને કુટુંબ માટે સમ્યગ્દર્શનાદિ ઓસડ લાવવા અર્થે ભાવદયાળુ બન્યો રહી એમને છોડીને ચારિત્ર લેવા જાય છે ત્યાં ચારિત્રની સમ્યગ્ર આરાધના કરાવે એવા સુગુરુનો ગ સાધે, અને વીતરાગપ્રભુની શ્રદ્ધા બહુમાન સાથે પૂજાભકિત કરવાપૂર્વક, મુનિઓને માન સાથે સરકાર કરી, યથાશક્તિ ગરીબ—અનાથાદિને સ તોષી, વૈભવ પ્રમાણે સમયાનુસાર શાસનપ્રભાવના કરી, સારા મુઠુ તે ચારિત્ર સ્વીકાર કરે, લૌકિક માર્ગમાંથી નીકળી લો કેત્તર ધર્મમાં પ્રવેશે, સ સારવાસનાથી મુક્ત થઈ સહજાન દી મુમુક્ષુ બને @ (૪) ચોથાસૂત્ર-પ્રવજ્યા-પરિપાલનમાં –વિધિની મુખ્યત રાખી સુવિધિભાવથી સાધુક્રિયા સાધે, સમજે કે ઉપાયથી જ ઉપેય સિદ્ધ થાય માટી કે સેતુ, શત્રુ કે મિત્ર, વગેરે રાગપના સાધનોમા સમભાવ રાખે એકાત આગ્રહથી મુકત કઈ પ્રશમભાવમાં રહી, ગુરુકુળવાસ સેવીને સમ્યજ્ઞાન મેળવે ગુરુ-વિનય બહુમાન ભરપૂર સાચવી ગુણરાગી થઈને જીવનનો એક આધાર માને મોક્ષ માટે ચારિત્રની આરાધના પ્રધાન માની વિરાધના- ઉન્માદ આદિ ઘેર પાપથી બચે લકસ ફ્લેશ આદિ પાપોથી દુર્લભબોધિ વગેરે મહા અનર્થ દેખે સિહની જેમ ચારિત્ર લીધા પછી સિંહની જેમ પાળવાને ઉદ્યમ રાખે ચારિત્રનું રક્ષણ માતાની જેમ ૫ સમિતિ ૩ ગુપ્તિએ આઠ પ્રવચનમાતાથી જ સમજી એમાં પૂર સાવધાન રહે મેહના અંધારામાં જ્ઞાનદીવાનો પ્રકાશ અને દરિયાના તોફાનમા ચારિત્રબેટનું શરણ તાવિક ભાવે સાધે, રોગની ભય કર વેદનામા વૈદ્યનાં પધંથી રોગ–મુક્તિની જેમ ગુરુદત્ત ચારિત્રના આધિનુ સેવન કરતા, સાથે ગુરુને ઉપકાર બહુ માને, તપ-સંયમના કષ્ટને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 572