Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ગર્ભાનિ = સંક્લેશ ન હોય તો તિનિં = ત્રણ કાળ કરવા ભાવાર્થ : તે તથાભવ્યત્વ આદિનો ઉદય થવાનાં - પરિપાક થવાનાં - પાકવાનાં આ ત્રણ સાધન એટલે ઉપાય છે. તેમાં એક તો (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મએ ચારનું શરણું કરવું. (૨) પાપકર્મની નિંદા કરવી અને (૩) સુકૃત કરણી કરવી અથવા તેની અનુમોદના કરવી. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ હંમેશાં મન, વચન અને કાયાની એકાગ્રતા વડે આ ચાર શરણ આદિક કરવાલાયક છે. તેમાં જો તીવ્ર રાગાદિક રૂપ સંક્લેશ પરિણામ હોય તો તેણે વારંવાર એ બાબતો કરવી. અને સંક્લિષ્ટ પરિણામ ન હોય તો તેણે તે ત્રણ કાળ કરવી. मूलम् : (४) जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा अणुत्तरपुण्णसंभारा खींणरागदोसमोहा, अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरण्णा अरहंता सरणं ॥ सूत्रम्-१

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 208