Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
પૂર્વવર્તી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર બે ટીકાઓ હેવાનાં પ્રમાણ મળે છે, તેમાં એક છે પજ્ઞ અર્થાત ક્ષમાશ્રમણશ્રીની પિતાની અને બીજી કેટાચાર્યની.
-
તસ્વાર્થ ભાષા ટીકાકાર શ્રી સિદ્ધસેનાગણિ મલધારીશ્રીના પૂર્વવત છે; તેમની સામે એણમાં ઓછું વિશેષ આવશ્યક ભાષ્ય અને તેની પણ ટીકા એ છે તે અવશ્ય હોવાજ જે થી શ્રી સિદ્ધસેનગાિની અંગભીના કર્તુત્વબોધક સંપદામાવલિ એ તત્વાર્થ ભાષ્યગત પદની વ્યાખ્યા જે પહેલાં ઉપર ટકી છે તે પ્રાચીન પરંપરાથી વિરૂદ્ધ હોય એમ માની ન શકાય; અને શ્રી સિદ્ધસેનગણિ તો એ પદને અર્થ ગણુઘરવંશજ, શ્રી જંબુસ્વામિ, શ્રી પ્રભવસ્વામિ વગેરે આચાર્ય એ સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષ આવશ્યક ભાગ્ય અને તેની પા ટીકાને અંગબાજીના તો વિષે આશય કાઢવો જ હોય તે એજ કાઢી શકાય કે ગાધર શિર શ્રી જંબુ, પ્રભવ વગેરે સ્થવિરોએ જે રચ્યું તેજ અંગ.
વિશેષ આવશ્યક ભાષ્યની ઉપલબ્ધ અને અતિ વિસ્તૃત ટીકા ભલધારીશ્રીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓના ઉદાહરણ પણ આપેલાં છે; ઉપાધ્યાયશ્રી યશોવિજયજી અને સેક્ઝક્ષનો મા સામે મુનિર્યુક્તિ, તે ઉમરનું વિશેષ આશ્વક ભાષ્ય એ એ ભાગ્યની માલધારીશ્રીત ટીકા એટલો તે ઓછામા ઓછાં હતાં જ, તેથી ઉપાધ્યાયોની વાર્થ ભાષ્ય ઉપરની ટીકમાં તથા સેમપ્રક્ષમાં અંગબાહ્યશ્રુતના કર્તા સબંધે જે વિચાર છે અને જે મેં ઉપર ટાંકો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષ્યમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન હૈ જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનગન્ન તે સ્પષ્ટ રીતે અંગબાથને ગણધર ભિમ આચાર્યપ્રણીત સૂચવે છે, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com