Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________ પ્ર. જીવ અને આમા એ બન્ને શબ્દ ઉ૦ હા, જૈન શાસ્ત્રમાં બન્નેનો એકજ વેદાન્ત દર્શનમાં ચૈતન્ય યુક્ત વ અને સંસાર અવસ્થામાં તે જીવ કહે તરીકે ગણાઈ શકે, અને ન * આત્મા તે ખરે જ. જીવનું અનિર્વચનીયત્વઃ પ્ર. કહેવાય છે કે આત્મા અનિર્વચનીય છે એટલે તેનું વર્ણન થઇ શકે તેમ નથી, તે કેવી રીતે ? ઉ૦ એ વાત પણ બરાબર છે; કેમકે શબ્દથી તો પરિણીતજ વર્ણન કરી શકાય. જો જીવનું સંપૂર્ણ સ્વરૂપ જાણવું હોય તે શબ્દથી કહી શકાય તેમ નથી, કેમકે જીવનું સ્વરૂપ અપરિમીત (પાર વગરનું) છે. તેથી આ અપેક્ષાએ જીવનું સ્વરૂપ અનિર્વચનીયરે છે. અન્ય દર્શનકારેએ પણ “નિર્વિક૯૫”૪ 1. જીવ તે ચેતન છે, અને તે શરીરને સ્વામી છે, તેમજ તે પ્રાણને ધારણ કરે છે. બ્રહ્મસૂત્ર ભાખ્ય. પૃ૦ 106 2. આત્માના સંબંધમાં શાસ્ત્ર સાંભળવું, પછી (આત્માનું) મનન કરવું, અને તેનું બરાબર ધ્યાન કરવું. બૃહદારણ્યક. 2-4-5 3. જ્યાંથી શબ્દો પાછા ફરે છે, અર્થાત જેને વાણું પહોંચી વળતી નથી, મન પણ ત્યાં પહોંચતું નથી, માત્ર શુદ્ધ અનુભવ ગ્રાનોજ જેનું સંવેદન થાય છે, તે પરમાત્માનું સ્વરૂપ છે. 4. આત્માને પરમ પ્રકાશ નિરાલંબે છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે. નિરોગી છે, ઉપાધિ અને મેલ રહિત છે. ( 18 ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com