Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
આ ક્રિયાને આવશ્યક સમજે છે, આ ક્રિયા સમ્યક્ત્વ આદિ ગુહ્લાના વિકાસ કરનાર મદદગાર સાધન છે; આથી કરીને જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાને સારૂ જે ક્રિયા અવશ્ય કરવા યેાગ્ય છે તેજ આવશ્યક છે.. એવું ‘વશ્યક' જ્ઞાન અને ક્રિયા એ ઉભય રૂપ છે; અર્થાલ એ ઉપયાગપૂર્ણાંક કરવાની ક્રિયા છે. તે ક્રિયા આત્માના સાતે સુવાસિત (ફેલાવા ) કનાર હાવાથી ‘ આવાસક' પશુ કહેવામ છે. વૈદિક નમાં આવશ્યક'ની જગ્યાએ * નિત્યક્રમ` ' શબ્દ પ્રસિદ્ધ છે: જૈન દર્શનમાં આવશ્યક, ધ્રુવ. નિગ્રહ, વિશાધિ. અધ્યયન વર્ક, વ, ન્યાય, આરાધના, માર્ગ અહિં શબ્દો એવા છે કે જે આવશ્યક ' શબ્દના સમાન અવાળા અર્થાત્ પર્યાય શબ્દો છે. ( આવશ્યક વૃત્તિ) ૪૦ ૨.
•
આવશ્યકનું સ્વરૂપઃ
સ્થૂલ દષ્ટિએ આવશ્યક ક્રિયાના છ વિભાગ છે:(1) સામાયિક, (૨) તુવિ શતિ સ્તવ, (૩) વન્દન (૪) પ્રતિક્રમણ, (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ દરેકના સ્વરૂપને પશુ વિચાર કરીયે. ૧. સામાયિકઃ
રાગદ્વેષને તાબે ન થતાં સમભાવ અર્થાત્ માધ્યસ્થભાવમાં રહેવુ, એટલે કે સની સાથે આત્માની માફકજ વ્યવહાર કરવા ૐ ‘ સામાયિક ' છે. (આ નિ ગા॰ ૧૦૩૨ ) તેના સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાદિક અને ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણકે સમ્યકૂ, શ્રત અને ચારિત્ર એ ત્રણ દ્વારાજ સમ ભાવમાં સ્થિર રહી શકાય છે. ચારિત્ર સામાયિક પણ અધિકારીની અપેક્ષાએ દેશ અને સ એમ બે પ્રકારે છે, દેશ સામાયિક ચાારત્ર ગ્રહસ્થને અને સર્વ સામાયિક ચારિત્ર સાધુઓને હાય છે. ( આ૰
નિ॰ ગા ૭૯૬ ) સમતા, સમ્યકૃત્વ, થાન્તિ, સુવિહિત આદિ શબ્દો ‘ સામાદિક’ના પર્યાય શબ્દો છે. ( આ૦ નિ॰ ગા૰૧૦૩૩ ) ૨ ચતુવિતિ સ્તવઃ
ચેાવીશ તીર કે જે આપણા સ` ગુણુસ’પન્ન આદર્શ છે. તેમની સ્તુતિ કરવી તે ચતુવિ ક્ષતિ સ્તવ”; તેના દ્રવ્ય અને ભાવ
<
( to )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com