Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 87
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૧૦૫) www.umaragyanbhandar.com જરથાસ્ત ધર્મ સંબધી કંઈક વિચારણીય વસ્તુઃ પારસીઓ નિત્યપ્રાર્થના અને નિત્યપાઠમાં પોતાના ધાર્મિક પુસ્તક અવસ્તા 'માંના જે જે ભાગના ઉપયાગ કરે છે તે ‘ ખારદેહ અવસ્તા 'ના નામે ઓળખાય છે. તેનું રહસ્ય પશુ આવશ્યકકવ્યના જેવુંજ છે. તેની ભાષા દેવનાગરી અક્ષરમાં ન હાવાથી માત્ર તેના ગુજરાતી સાર આપ્યા છે, મૂળ પુસ્તકમાંથી અસલ પાઠ વગેરે જ્યારે જીજ્ઞાસુ ાઈ શકે છે. પરિશિષ્ટ ન. ૩ . > (૧) ‘ દુશ્મન પર જીત મળેા ખારદેહ અવસ્તા. પૃ॰ ૭ જૈનશાસ્ત્રના સમાન પાય ' (१) 'शत्रवः पराङ्गमुखा भवन्तु स्वाहा ભાવાર્થ :--શત્રુઓ પરાગમુખ થાઓ. બૃહદ્ઘાન્તિ. કાળ વિલ,પંડિતમે વાયરસ વાયા) मणसा माणसियस्स, सव्वस्त वयाइयारस्स ।।' વરિંતુ. . મનથી જીરા વિચાર, વચનથી હલકી પ્રવૃત્તિ આદિ (૨) શરીરથી તુચ્છ (૨) મેં ભાષળુ, પ્રકારે જે જે ગુન્હા કર્યા હાય, તે સર્વને માટે હું પશ્ચાતાપ કરૂં છું.’ ખા અ પૃ॰ ૭

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96