Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 72
________________ આવસ્યકની પ્રાકૃતપદ્યમય ટીકા લખી, આ ગ્રન્થ છે. તેની પછી સંપૂર્ણ આવશ્યક રચાયું જેના કર્તાનું નામ અવિદિત છે. તે જે સસ્કૃતમિશ્રિત પ્રાકૃતગદ્યમય છે, અને જિનદાસગણિ હાવા સંભવ છે. ત્યાં સુધીમાં તા ભાષાના વિષયમાં લાકચિ બદલાઈ ગઈ હતી તે જોઈને સમયન આચાર્યએ સંસ્કૃતમાં પણ ટીકા લખવી શરૂ કરી દીધી હતી. તદ્નુસાર ' " આવશ્યક પર પણ કેટલીક સંસ્કૃત ટીકાએ લખાઇ જેનુ સૂચન શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રકારે કર્યું છેઃ यद्यपि मया तथा ऽन्यैः कृताऽस्य विवृत्तिस्तथापि संक्षेपात् । तद्रूचि सत्त्वानुग्रहहेतोः, क्रियते प्रयासोऽयम् ॥ આવશ્યક પ્રથમ ટીકાઉપર પ્રાકૃતપદ્યમય ભાષ્ય પછી ચૂર્ણ લખાઈ જેના કર્તા પ્રાયઃ શ્રી આ ૧૦ પૃ ૧ આ ઉપરથી માલમ પડે છે કે એ ટીકાએ વિસ્તૃત હશેં; શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક પર પણ એક મેટી ટીકા લખેલી, જે ટુજી ઉપલબ્ધ નથી; પરન્તુ તેવું સૂચન તે પોતે મા' શબ્દાસ કરે છે અને તેની સબધપર પરાતા નિર્દેશ શ્રી હેમચંદ્ર મલધારી પણ પેાતાના આવશ્યક ટીપ્પણુ પૃ॰ ૧ માં કરે છે.. આ ભાગે માટી ટીકાની સાથે જ શ્રી હરિભદ્રસૂરિએ સોંપૂર્ણ ‘આવશ્યક’ પર એક નાની ટીકા પણ લખી છે જે છપાઇ છે; તે ૨૨,૦૦૦ શ્લાક પ્રમાણ છે; તેનું નામ સહિતા છે અને તેમાં સંપૂર્ણ મૂલ આવશ્યક તથા તેની નિર્યુક્તિની સંસ્કૃત વ્યાખ્યા ઉપરાન્ત આ ટીકામાંધલ, ભાષ્ય અને ચૂના કેટલાક પણ લીધેલ છે. શ્રી હરિભદ્રસુરિની આ ટીકા ઉપર ચંદ્ર મધારીએ ટીપ્પણું લખ્યું છે. શ્રીમલયગિરિસૂરિએ 'ગુ “આવશ્યક' ઉપર ટીકા લખી છે જે માત્ર એ અયન સુધીની જ છે અને તે ઉપલબ્ધ પણ છે. અહીં સુધી તેા થઇ સપૂણ્ આવશ્યકના ટીકાગ્રન્થાની વાત; પરન્તુ તે સિવાય કેવળ પ્રથમ શ્રી હેમ ( ૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96