Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 33
________________ મા કહેતી : બેટા ! તું સંગીતમાં ડૂબી જા. એમાં ખોવાઈ જા. તન્મય બની જા. પછી ઠંડી કેવી ? ઠંડી છે જ નહિ. અને બેટા ! તું તન્મય નહિ બને, તો સૂરો પર | સંગીત પર તારો કાબૂ કઈ રીતે આવશે ? તારે સંગીતની દુનિયામાં તારા નામને પ્રતિષ્ઠિત કરવાનું છે. માની શીખ વિલાયત ખાને સ્વીકારી. તેઓ તન્મય બની જતા. ઠંડીનું ભાન જ ન રહેતું. અને વિલાયત ખાન દિગ્ગજ સંગીતજ્ઞ છું કે તમે સ્વિચ ઑન કરો અને પંખો ફરફરી ઊઠે કે સ્વિચ ઑન કરો ને બત્તી ઝગી ઊઠે એમાં પણ પ્રતિ પ્રતિ પ્રતિ સેકન્ડ લાગતી હોય છે. પ્રાર્થના તત્સણ - on that very moment - ફળદાયિની થાય છે. ‘હોય છે સો મોવીયે...' બન્યા. આ પ્રાર્થના દ્વારા મને મોક્ષબીજ મળો. પ્રવાહથી કુશળ અનુબંધવાળું કર્મ એ મોક્ષબીજ . પ્રાર્થનામાં આવેલી તન્મયતા પ્રાર્થનાને વાસ્તવ ઘટનામાં બદલી આપે છે. એવી અનુકૂળતાઓ સાધનાયાત્રામાં આગળ ને આગળ મળતી જાય કે સાધના પુષ્ટ થતી જાય અને મોક્ષ નજીક દેખાય. સાધના જન્માન્તરીય ધારામાં આગળ ચાલે. હું સાધનાને જન્મોના ખંડ પર તરતી સાધના કહું છું. એક ઘટના યાદ આવે. આઠ વર્ષનો એક દીકરો. होउ मे एत्थ बहुमाणो । મને આ પ્રાર્થનામાં બહુમાન પ્રગટો ! પ્રાર્થનાને સુપ્રાર્થનામાં ફેરવવા માટે જરૂરી છે બહુમાન. પ્રાર્થના હું કરું એટલી જ વાર; એનું ફળ મને તરત મળવાનું જ છે... વળી પ્રાર્થનાની ક્ષણોમાં જે હૃદયની ભીનાશ હોય છે, એથી કેટલાં કર્મો ખપી જાય ! આ ભાવધારા પ્રાર્થનામાં બહુમાનભાવ પ્રગટાવે છે. બહુમાન : પ્રાર્થનાની અગાધશક્તિ પરની પૂર્ણ શ્રદ્ધા. પ્રાર્થના કેટલી તો ઝડપથી સક્રિય બને છે એની વાત કરતાં હું કહેતો હોઉં સદ્ગુરુ પાસે આવ્યો. કહે : મને દીક્ષા આપો ! સદ્દગુરુએ એના ચહેરાને જોયો. જોયું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું વ્યક્તિત્વ છે. પરંતુ આજુબાજુ થોડીક વ્યક્તિઓ બેઠેલી. ગુરુદેવે તેમને લાભ થાય એ માટે બાળકને પૂછ્યું : બેટા ! તને વૈરાગ્ય કેમ થયો આવો ? ૬૪ % મોલ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ જ ૫

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93