________________
લધિ તણા ભંડાર
આત્માને બંધમોલ ન હોય તેમ તું માને છે. અને બીજા વાક્યો મોક્ષની પ્રરૂપણા કરે છે. તેથી તું શંકામાં પડ્યો છે.
अशरीरं ता तसन्त प्रियाप्रिये न स्पृशतः
અર્થાત શરીરરહિત મુક્ત થએલા લોકના અગ્રભાગમાં વસતા આત્મા સુખ-દુ:ખથી પર છે. આ વાક્યો તું જાણે છે.
આ વેદવાક્યથી સ્પષ્ટ થાય છે કે આત્માને કર્મબંધ છે. મુક્તિ પણ છે. તે વેદવાક્યોનો સાચો અર્થ આ પ્રમાણે છે.
स एष विगुणो विभुः વિગુણ એટલે સંસારીપણાના ભાવરહિત, વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા મુક્તાત્મા છે.
न बध्यते -
શુભાશુભ કર્મબંધનહિત છે. કર્મ બાંધતો નથી કારણ કે મુક્તાત્માને કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શનનો અભાવ છે.
ને સંરતિ વા – મુક્તાત્મા કર્મબંધરહિત હોવાથી તેને સંસારનું પરિભ્રમણ હોતું નથી.
મુવ્યતે – પોતે સ્વયં કર્મથી મુક્ત છે તેથી તેને કર્મથી મુકાવાપણું નથી.
ને મોવતિ વી -
કર્મનો અંશ ન રહેવાથી તેને પુન:અવતાર લેવાનો નથી, તેથી તે અન્યને કર્મથી મુકાવતો નથી
न एष बाह्याभ्यंतरं वा वेद - આવો મુક્તાત્મા બાહ્ય પદાર્થોના નિમિત્તથી સુખ પામતો નથી કે
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org