Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 233
________________ Jain Education International ૨૦૬ (ચિત્ર નંબર-૭ અનાદિ મિથ્યાત્વનો ઉપશમ અનુક્રમ(ઉપશમ સમ્યકત્વ પ્રથમ લાભ)(ગાથા ૪થી ૨૬ ના આધારે) અધિકારી :- પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય, ચારે ગતિવાળા. ગ્રન્વિક અભવ્યથી અનંતગુણ વિશુદ્ધિ. અજ્ઞાનત્રિકમાંથી કોઇપણ એક ઉપયોગે પ્રવર્તતો. ત્રણ અવિશુદ્ધ લશ્યામાંથી એક વેશ્યાવાળો. 00000000000000000000000000000000000000000000000000 + + = - | | || |x :: | અંતરકરણ + = + (મિથ્યાત્વના ૬ આવલિકા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ (અંતર્મુહુર્ત) 3 ઉદયનો અભાવ) ત્રણ પુંજયુક્ત (અંતર્મુહુર્ત) (અંતર્મુહુર્ત). (ફક્ત ગ્રંથિભેદ જ) ૧અ નિ જે ઉપશાંતાદ્ધા મિથ્યાત્વની દ્વિતીયસ્થિતિ (અંતર્મુ0) ૪ (અંતર પ્રવેશ પથમિક સભ્ય) Rપ્રાપ્તિ) (અંતર્મ) અહી આગાલ પ્રવર્તે For Personal & Private Use Only અહીં પ્રથમ અહીં પ્રથમ સમયથીજ અહીં પ્રથમ સમયથી જ સંખેય બહુ ૧ સંખ્યયભાગ | + અહીં મિથ્યાત્વ| + અહીં મિથ્યાત્વનો ગણસંક્રમ શ૩. + આ વિભાગ ગુણશ્રેણિ સંબંધી સમયથી જ અન્ય સ્થિતિબંધ.અહીં સ્થિતિઘાત, રસધાત ભાગો અહીં આગાલ ગુણશ્રેણિ | પ્રથમ સ્થિતિગત પણ અંતર કરણ | પ્રથમ સ્થિતિગત પણ અંતરકરણ દલિક સાથે ઉકેલે છે. = અહીં અન્ય સુધી અભવ્ય પણ ગુણશ્રેણિ(ધાત્યમાન અંતરકરણ વિચ્છેદ = અહીં અંતરકરણમાં કોઇ ૫-૬ કે ૭ ગુણસ્થાનક પામે છે.- અહીં મિથ્યાત્વનો સ્થિતિબંધ આવે છે. સ્થિતિકંડકમાંથી દલિક ક્રિયા પ્રવૃત્તિ મિથ્યાત્વની ઉદીરણા | ગુણસંક્રમ વિછે, અને વિધ્યાતસંક્રમ પ્રવર્તે તથા ૭ કર્મોની સ્થિતિઘાતગ્રહણ કરીને ઉદય મિથ્યાત્વની સ્થિતિધાત સધાતી રેસઘાત-ગુણશ્રેણિ વિચ્છેદ, 6 અહીંથી શરૂ કરીને કોઇને સમયથી પ્રક્ષેપ રૂ૫) અન્ય પ્રથમસ્થિતિ વિચ્છેદ. + અહીં ત્રણ | અનંતાનુબંધના ઉદયથી સાસ્વાદન પણ પામે છે.xઅહીં ત્રણ પુંજમાંથી સ્થિતિબંધ પ્રવર્તે છે. જ કરણપ્રવૃત્તિ ખેંચીને અન્ય આવલિકામાં વિશેષહીન ક્રમથી નાંખે છે. : અહીં કોઇપણ એક પુંજનો ઉદય થાય છે. ચિત્ર નંબર ૭ ની ટી.-૧ અસત્કલ્પનાથી અનિવૃત્તિકરણાદિની સમજણ - ધારોકે ૧000૧ સમયથી ૧૬000 સમય સુધી યથાપ્રવૃત્તકરણ છે, ૧૬૦૦૧ થી ૨૦૦૦૦ સુધી અપૂર્વકરણ છે, ૨000૧ થી ૨૨૦૦૦ સુધી અનિવૃત્તિકરણ છે. ૨૨૦૫૦ મો નિષેક એ ગુણશ્રેણિશીર્ષ છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ એ ઉપશાંત અદ્ધા છે. ૮ સમયની આવલિકા છે. ગમે તે કાળે ૨૦૦૦૧ મા સમયે રહેલા કોઇપણ જીવોનો અધ્ય, એક સરખો જ હોય છે. એમ ગમે તે કાળે ૨૦૦૦૨ મા સમયે (અનિવૃત્તિના બીજા સમયે) રહેલા જીવનો અધ્યવસાય તુલ્ય જ હોય છે. આમ ૨૨000 મા સમય સુધી જાણવું તેથી અનિવૃત્તિકરણના જેટલાં (૨૦૦૦) સમયો છે એટલા જ અધ્યવસાયસ્થાનો મળશે. આ રીતે સ્થિતિઘાત વગેરે કરતાં કરતાં માની લ્યો કે જીવ ર૧૮૦૦ મા સમયે પહોંચ્યો. જે સ્થિતિધાત વગેરે ચાલુ હતા તે આ જ સમયે પુરા થયા છે. ૨૧૮૦૧ મા સમયે એ નવો સ્થિતિઘાત વગેરે ચાલુ કરે છે. તેમજ ૨૨૦૦૧ મા નિષેકથી માંડીને ૨૩૦૦૦ સુધીના નિકોમાં રહેલા લિકોને ખાલી કરવાનો પ્રારંભ કરે છે. આ ૨૧૮૦૧ મા સમયે, આ ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી થોડું દલિક ઉપાડે છે અને એને ૨૧૮૦૧ થી ૨૨૦૦૦ સુધીના નિષેકોમાં (પ્રથમસ્થિતિમાં) અને ૨૩૦૦૧ થી ઉપરના નિષેકોમાં (બીજી સ્થિતિમાં) નાંખે છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી લિકો ઉપાડતી વેળા, ૨૨૦૦૧ થી ૨૨૦૫૦ સુધીના નિષેકો કે જેમાં ગુણશ્રેણિનો શીર્ષભાગ આવ્યો છે. એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિ નો શીર્ષભાગ આવ્યો છે, એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિના ઉપરના ૫૦ નિષેકો પણ ખાલી થવા માંડે છે. એટલે હવે ૨૨૦૦૦ મો સમય ગુણશ્રેણિ શીર્ષ બનશે, તેમજ ત્યાં સુધી જ ગુણશ્રેણિથી નવું લિક ગોઠવાશે. ૨૧૮૦૨ મો સમય - ઉકેરાતા ૧૦૦૦ નિષેકોમાંથી પ્રથમસમય કરતાં અસં_ગુણ દલિક ઉપાડી એને ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ મા નિષકોમાં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખશે. ગુણશ્રેણિ રચના ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ સુધી કરશે. આમ ઉત્તરોત્તર જાણવું એમ કરતાં કરતાં ધારોકે ૨૧૮૨૫ મો સમય આવ્યો. આ સમયે ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલ શેષ સઘળું દલિક ઉપાડીને નીચે ૨૧૮૨૫ થી ૨૨૦૦૦ માં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખી દેશે. આ જ સમયે, ૨૧૮૦૧ મા સમયે જે સ્થિતિઘાત શરૂ થયેલ એ પૂરો થાય છે. અંતરકરણક્રિયા પણ પૂર્ણ થાય છે. ૨૧૮૨૬ મો સમય ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષકોમાં એ કેય દલિક રહ્યું નથી, અંતર પડી ગયું છે. ૨૦૮૨૬ થી ૨૨૦૦૦ પ્રથમ સ્થિતિ છે, ૨૩૦૦૧ થી ઉપરની દ્વિતીયસ્થિતિ, ૨૦૮૨૬ થી ૨૦૮૩૩ નિષેક સુધીની ઉદયાવલિકા છે. ૨૦૮૩૪ થી ૨૨૦૦૦ સુધીના નિર્ષકોમાંથી જે દલિક ૨૦૮૨૬ મા સમયમાં આવી ઉદય પોમે છે તેને ઉધરણા કહે છે, ૨૩૦૦૧ વગેરે નિષકોમાંથી જે આવે છે તેને આગાલ કહે છે. ૨૩૦૦૧ વગેરે નિષેકોમાં રહેલ મિથ્યાત્વના લિકોને ઉપશમાવવા ચાલુ કરે છે. ૨૧૮૫ મો સમય - આ સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ તેમજ આગાલ હવે થતા નથી. ૨૧૯૯૩ મો સમય - હવે સ્થિતિઘાત-રસધાત- કે ઉદીરણા પણ થતા નથી. ૨૨000 મો સમય આ મિથ્યાત્વનો ચરમસમય છે (અનિવૃત્તિકરણનો પણ). ૨૩૦૦૧ વગેરે નિષકોમાં રહેલ મિથ્યાત્વના પુજના ૩ ભાગ કરે છે. ૨૨૦૦૧ મો સમય - અંતરમાં પ્રવેશે, સમ્યકત્વપ્રાપ્તિ, ૭ કર્મોના સ્થિતિઘાતાદિ, મિથ્યાત્વનો સમ્યકત્વ મિશ્રમાં અસંખ્યગુણ-અસંખ્યગુણ ગુણસંક્રમ... ૨૨૦૩૧ ૪. મો સમય-મિથ્યાત્વનો હવેથી વિધ્યાતસંક્રમ ૭ કર્મોના સ્થિતિધાતાદિ બંધ ૨૨૯૯૦ મો સમય ૨૩૦૦૧ વગેરે નિષેકમાં રહેલા ૩ પુજના દલિકોને ૨૨૯૯૩, ૨૨૯૯૪ - યાવતું ૨૩૦૦૦ મા નિષેકમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. એટલે કે ૨૨૯૯૩ મા નિષેકમાં વધારે, ૨૨૯૯૪ મા નિષેકમાં વિશેષહીન એમ યાવતું ૨૩૦૦૦ મા નિષેકમાં વિશેષહીન એટલે હવે ૨૨૯૯૦, ૨૨૯૯૧, ૨૨૯૨ આ ૩ નિષેક જ ખાલી રહ્યા છે. ૨૨૯૩ મો સમય - જીવના અધ્યવસાયને અનુસરીને ત્રણમાંથી ૧ પુજનો ઉદય થવાથી જીવ ક્ષયપ, સમ્યકત્વી મિશ્ર કે મિબાદષ્ટિ બને છે. ૨૨૯૫૩ થી ૨૩૦૦૦ (ચરમ ૬ આવલિકા) સુધીમાંના કોઈપણ સમયે અનંતાનો ઉદય થવાથી જીવ સાસ્વાદને જઈ શકે છે. ચિત્ર નંબર -૭ની ટી. ૨ - અહીં જે ૧ સંખ્યાતમો ભાગ બાકી રહે છે. તેમાં ઘણાં સ્થિતિઘાતો થાય છે, તેમાંના પ્રથમ સ્થિતધાત વખતે આંતરૂ કરે છે. અર્થાતુ ઉપશમ સમ્યકત્વ માટે મિથ્યાત્વના દલિક ખાલી કરે છે. તેથી એ આંતરૂ થયા બાદ નીચેની સ્થિતિને પ્રથમસ્થિતિ કહેવાય છે. આ અંતરકરણની ક્રિયાનો કાલ ૧ સ્થિતિઘાત જેટલો છે. તે પૂર્ણ થયા પછી પ્રથમ સ્થિતિમાં રહેલ જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને ઉપશમવા માંડે છે, તે વખતે દ્વિતીય સ્થિતિમાંથી જે દલિકો પ્રથમસ્થિતિમાં આવે તેને આગાલ કહે છે. કર્મપ્રકૃતિ ભાગ - ૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364