Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 266
________________ ઉપશમનાકરા ૨૩૯ ચિત્ર નંબર-૧૬ની સમજુતી :- આ ચિત્રમાં અંતર્મુહૂર્તના અસત્કલ્પનાથી ૧૭ સમય તે પ્રથમસ્થિતિના બતાવ્યા આ છે. ત્યાં ઉપર જ શૂન્ય છે તે નપુંસકવેદની દ્વિતીયસ્થિતિમાં રહેલ પ્રદેશોનો સમૂહ છે. તથા વચ્ચે અંતરકરણ (આંતરૂ) અંતર્મુહૂર્ન પ્રમાણ છે. અહીં નીચે પ્રથમસ્થિતિમાં વર્તતો જીવ દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને ગ્રહણ કરી પ્રથમ સમયે ૧૦ ઉપશમાવે છે, બીજે સમયે અસંખ્યેયગુણ = (૧૫) ઉપશમાવે છે. એ પ્રમાણે અન્ય સમય સુધી જાણવું. અને દરેક સમયે બધ્યમાન પ૨પ્રકૃતિને વિષે જે ઉપશમાવે છે. તેના કરતાં અસંખ્યયગુણપણે સંક્રમાવે છે. તેથી ૧૦ થી ૧૪માં ૪ અધિક તે અસંખ્યયગુણ સમજવાં. તે પ્રમાણે ઉપાન્ય સમય સુધી સંક્રમાવે છે. તે ઉપાન્ય સમયથી અન્ય સમયે સંક્રાન્ત થતાં દલિક અસંયગુણ છે. અને અન્ય સમયે સંક્રાત્ત દલિક અપેક્ષાએ અન્ય સમયે ઉપશાન્ત થયેલ દલિક અસંખ્યયગુ છે, જેમ ૯૩ કરતાં ૯૭ તે અસંખ્યેયગુણ છે. અન્ય સમય પછી ઉપમિત દલિકોના સમયો વચ્ચે અંતર્મુહૂર્ત પ્રમાણ આંતરૂ છે તે અંત૨ક૨ણ કહેવાય છે.(ઇતિ ચિત્ર નં-૧૬ની સમજુતી સમાપ્ત) × ૪ × ૨ ૬ સમયથી જ અવેદી બની જાય છે, તેમજ આ જીવોને પુર્વેદનો બંધવિચ્છેદ પણ ૧૦૩૦૦મા સમયે (ચરમબંધ થવા સાથે) થઈ જાય છે, કારણ કે અવેદીને વેદનો બંધ હોતો નથી. જ્યારે પુરુષવેદોદયારૂઢ જીવને ૧૦૩૪૦ના સમય સુધી પુર્વેદનો ઉદય હોવાથી પુર્વેદનો ચરમબંધ ૧૦૩૪૦ મા સમયે થાય છે. ૧૦૩૦૦મા સમયે જે વિશુદ્ધિ હોય એના કરતાં ૧૦૩૪૦મા સમયે અનંતગુણ વિશુદ્ધિ હોવાથી આ ચરમબંધ વધુ ઓછો હોય છે. તેથી પુર્વેદનો ચરમબંધ શેષવેદારૂઢ જીવ કરતાં પુવેદોદયારૂઢ જીવને ઓછો હોય છે એ જાણવું. ૧૦૦૧૧ સ્મિ નપુંવેદના ઉદયવિચ્છેદ બાદ સ્ત્રી કે પુ૰ વેદનો ઉદય થતો નથી, પણ કષાયની બાબતમાં એવું નથી. સંજ્ડ ક્રોધનો ઉદયવિચ્છેદ થયે જીવ અકષાયી બની જતો નથી. સંક્રોધનો ૧૦૩૭૫મા સમયે ચરમ ઉદય છે તો, ૧૦૩૭૬મા સમયે બીજી સ્થિતિમાંથી ૧૦૩૭૬ થી ૧૦૪૦૯ સુધીના નિષેકોમાં ગુણશ્રેણિ ક્રમે સંમાનની પ્રથમસ્થિતિ કરી એનો ઉદય થાય છે જે ૧૦૪૦૫ સમય સુધી ટકે છે. પછી એ રીતે ઉત્તરોત્તર સં૰માયા- લોભની પ્રથમસ્થિતિ થઈ એ કષાયોના પણ ઉદય થાય છે. આમ ક્રોધારૂઢ જીવને ક્રમશઃ ચારેયનો ઉદય થાય છે. પણ માનારૂઢને તો પહેલેથી જ સંમાનની ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ હોવાથી ૧૦૪૦૫ સુધી એનો ઉદય રહે છે. અને પછી ક્રમશઃ માયા-લોભનો ઉદય થાય છે. એટલે એને ક્રોધનો ઉદય તો થતો જ નથી. એમ માયારૂઢને માત્ર માયા-લોભનો ઉદય થાય છે જ્યારે લોભારૂઢને માત્ર સંલોભનો ઉદય જ રહે છે. પણ આ બધા જીવોને સંક્રોધાદિનો ઉપશમ તો તે તે ૧૦૩૮૨ વગેરે ચોક્કસ સમયે જ થાય છે, જેમ ભિન્ન ભિન્ન સમયે નહીં. નપુ વેદની ૧૦૦૧૪ Jain Education International નપુઉપ ૧૦૨૪૦ ૧૦૩૦૦ અનુદયવતી ૧૯નું અંતર પુરુષવેદ સંજ્વલન ક્રોધ ઉદયારૂઢ જીવ Чоочо સંમાન ઉ૫૯માનો અંત ૧૦૩૪૭ ૧૦૪૧૨ ૧૦૪૫૫ - ૧૦૩૦૦ સ્ત્રીઉ૫૦ ૧૦૩૪૦ નપું. સ્ત્રીવેનું અંતર પુરુ વંદનું અર ૧૦૩૭૯ - ૧૦૩૮૨ સંક્રોધઉપ૰ સંક્રોધનું અંતર ૧૦૪૦૯ સંમાનનું અંતર ૧૦૪૩૪ ૧૦૪૩૭ સંમાયાઉપ૰ સંભાષાનું તર ૧૦૪૫૯ બા લોભનું અંતર... નીચેથી વિષમ અંતર ઉ૫૨થી સમ For Personal & Private Use Only ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ હ્યુ = ~ ૪ ત www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364