________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
કક્કાવલિ સુબોધ-ઝ. ઝાંઝવાં સરખું જડવિષયમાં, સુખની બુદ્ધિ થાતી ફોક; ઐઝવા જલસમ જડથી , છેવટ પડતી મોટી પિક. એ ૩૧ છે ઝાંપડી ઝાંપડે દૂર રહેતાં, પ્રભુભકિતથી જ્યાં ત્યાં દેખ !! ઝાંઝી ને છે સઘળે આંધી, અનુભવ કરીને જ્યાં ત્યાં પેખ છે. ૩રા ઝીક દુર્ગુણેને નીચા, મેહવૃત્તિને ઝીકી માર !! ઝીકી દુવિચારને મારો !!, તુચ્છ છે દુષ્ટ દુર્જન ધાર!!. . ૩૩ ઝીલે આનંદ જ્ઞાનને પ્રેમ, પ્રભુભક્તિમાં ઝીલવું શ્રેષ્ઠ, ઝાલવું સારામાર્ગે સારૂં, શીખ ઝીલે તે પડે ન હેઠ. એ ૩૪ છે ગુકા !! સદગુણ સત્કાર્યોમાં, ઝુકાવવું ઉપકારમાં બેશ; ઝુઝાવજે નહીં લેકેને જગ, કલેશવૃત્તિનું ફળ છે કલેશ. ૨ ૩પ છે ગુરા કરતાં શક્તિ ઘટતી, થાય ને તેથી સારૂં કાજ; જૂરીછૂરી જીવવું છે, ર્યાથી નહીં રહેતું રાજ્ય. ૩૬ ઝુલાવ!! આતમને પ્રભુ પ્રેમે, ઝુલાવે!! આનંદમાં નરનાર; ઝુલે તે જ્ઞાનને નીતિને શુભ, ઝુલે સદ્દગુણગણુને સાર. ૭ ચુંટ ઝપટ મારીને અન્યનું,-લેશો નહીં જ દામને ચામ; મુંટી ન લેશો અન્યનું જીવન, ઝું ટથી મળતો નહીં આરામ. ૩૮ મુંટી લેતાં અન્યની ભૂમિ, સ્ત્રી ધન સત્તાને ઘરબાર, શુંટી લેનારા છે દુછે, પાપી જૂમી નરને નાર. ૩૯ છે ચુંટ કરે નહીં તે છે ધમી, ભકત સંત આસ્તિક શિરદાર; ખુંટ વિના ઝુંપડીમાં વસતાં, મુકિતનું સુખ છે નિર્ધાર. કે ૪૦ ઝૂંટાઝૂંટ છે જગમાં જ્યાં ત્યાં, સ્વાર્થથી દુર્મતિએ જગમાંહા ઝખને ગલાગલ ન્યાય જગમાં, નબળાનું બળિયાઓ ખાય. ૪૧ ટાટ થતી અન્યાયે, જેરથી જૂએ સ્વાર્થ થાય; ઝૂંટાઝૂંટ કરે નહીં સંતે, પ્રભુમયજીવને પ્રભુને પાય. ૪૨ છે ઝુંડ છે દુર્ગણ ને સદ્દગુણીનું, ખેટું છે દુષ્ટોનું ઝુંડ, ઝુંડ વધારે ગુણવણ હાનિ, પાપીનું તે ગંદુ ભૂંડ છે ક૩ છે ઝંડો દયાને સત્યને પ્રેમ, ચઢાવે છે. પ્રેમે નર ને નાર; કે ઝાલી આગળ ચાલે !, દશ પાપને કર ! સંહાર. ૪૪
For Private And Personal Use Only