Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
કક્કાવલિ સુબોધ-ફ. બ. ફાંસ ન મારો ! ! પરહિતમાંહી, પરોપકારે માર !! ન ફાસ; ફાંસી તે કુમતિ છે અંતર્, ચિંતા શેક તે ફાંસી માન!!. ૪૧ છે ફટકારે દે!નહિં પાપીને, પાપને તું દે!! ફીટકાર; ફીટકારોનું પ્રતિફલ છે તેવું સમજી કર !! સહુને સત્કાર. છે ૪૨ ફિલસુફ થઈને પ્રભુ પ્રેમી થા !, ફિલસુફી તે શુભ સેવા ભક્તિ; ફિલસુફ સાચો પ્રભુને પરખે, ટાળે કર્મનાં પાપ અનીતિ. જે ૪૩ છે ફૂટાકૂટ કરી રાજી થા !! નહિં, શત્રુઓમાં કર ! ! નહિ ફૂટ; ફૂટફૂટથી કેનું ન સારું, ફૂટાફૂટની લે !! નહિ છૂટ. ૪૪ ફરતા રહેવું જગમાં જ્યાં ત્યાં,-સારૂં લેવા દેવા કાજ ફેરફાર છે સર્વજીમાં, કર્મ પ્રભુ છે એ સામ્રાજ્ય. છે ૪૫ છે ફેરે ખાવો ધમાથે શુભ, પરોપકારે ફેરો ધાર !! ફેરે કરીને પસ્તાતો નહિં, ફેર કરતાં પુણ્ય અપાર. ૪૬ ફરી કરતાં પેટની માટે, –મનમાંહી લજજાને ધાર ! ! ફેરી કરવી સારા માટે, ફોગટ મોટાઈ નહિં ધાર ! !. ૫ ૪૭ |
(
૩ .
બખા બહાદુર બળિયા બનશે, બળવંતાથી જગ જીવાય; બળ કળથી સહુ કાર્યની સિદ્ધિ, બચપણથી બલ પા!! ન્યાય. તેના બરોબરિયાની સાથે લડવું, વિશેષ બળથી સલાહ રીતિ; બકવાદિ નહીં થવું કદાપિ, બ્રહ્મચર્ય ધરવું મહાનીતિ. ૧ ૨ | વિશ વર્ષની ઉપર ધરવું, બ્રહ્મચર્ય સહ શક્તિ મૂલ; બ્રહ્મચર્યવણ સર્વથા પડતી, ચડતામાંહી પડતી ધૂળ. વીશ વર્ષપર્યત બાલક સહુ, બ્રહ્મચારી રહેતાં જયકાર; દેશ કેમને ધર્મની ચડતી, અન્યથા પડતી છે નિર્ધાર. છે ૪ સાવિક ગુણને કર્મથી બ્રાહ્મણ, બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ કહેવાય; જ્ઞાન વિના નહિ બ્રાહ્મણ કે, બ્રહ્મજ્ઞાન કરતાં સુખ થાય. કે ૫છે બાલક બાલિકાને કેળ છે, બ્રહ્મચારી રાખી નરનાર; બાળે!! મિયા કામ વિચારે, જશો નહીં સગુણની બહાર છે ૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468