Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 417
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) કક્કાવલિ સુમેધ–ભ. ૫૩ા ૫૩ણા ૫૩૫ us! ભયથી ડરતાં ભાગી જાતાં, ભય સામે આવી દેખાય; ભયની સામે કુસ્તી કરતાં, ભીતિ દુઃખા ભાગી જાય. ભીતિ વિચાર દે !! નહિં કેાને, મૃત્યુની ભીતિ નહિ આપ ! !; ભય પમાડી નબળાઓને, દુ:ખનું કારણ લેશ ન છાપ !!. ભય ટળતાં નિર્ભયતા પૂરી, નિર્ભયતાથી સુખને શાંતિ; ભીતિના વિચારે સઘળા, ભયકાામાં મેાહની ભ્રાંતિ. ભલા ભલા પણ ભયને પામે, મૃત્યુ સામું જબ દેખાય; ભય નહિં પાસે મૃત્યુ દેખી, તમ તે જ્ઞાની ભક્ત સહાય. ભાગી જા !! નહિં ભયથી જ્યાં ત્યાં, થનાર હાય તે નિશ્ચય થાય; ભાગી જાતાં ભય નહિં ટળતા, એવું અંતમાંહી લાવ્ય !!. ભયની મેાટી ભૂલ ભૂલામણી, ભલા ભલા ત્યાં કરતા ભૂલ; ભયને સર્વપ્રકારે ત્યાગી,-આત્મપ્રભુમાં થા!! મસ્જીä. ભય છે સારા ખાટા જગમાં, પાપથી અને પાપ નિવાર ! !; ભીતિ ધર ! ! નહિં ધર્મ કરતાં, પાપથી ડરવું તે સુખકાર. ૫૪રા ભયથી હિંસા ભયથી જૂઠું, ભયથી ચારી કરવું થાય; જય ત્યાગ્યાથી હિંસાદિક નહીં, ભય ટળતાં પ્રભુમાંહી ભળાય. ૫૪૩૫ ભણતર ભણુ !! નહિં ભયનું કયારે, નિર્ભયતાનું ભણતર ધાર ! !; ભણવું ગણવું નિર્ભય થઇને, મૃત્યુ ભયને તજ !! અહંકાર. ૫૪૪૫ લીતિના આચારો ખાટા, ભીતિથી વિશ્વાસ હણાય; ભીતિથી નિર્મૂલતા પ્રગટે, ભીતિ મડદા સમી ગણાય. ભયને ત્યાગી નિર્ભય થા ! ! ઝટ, મૃત્યુ ભયને દૂ૨ નિવાર ! !; ભાવી ભાવ અને છે સર્વે, ભય મળે નહિં શાંતિ લગાર. ૫૪ll ૫૪મા F For Private And Personal Use Only શાળા im ભાળા થઈને ભય શું કર ! ! તું, આતમ ઝટપટ નિર્ભય થાય ! !; ભાવી આગળ ભય શું કરતા, નિર્ભયતાની ભાવના ભાવ ! !. ૫૪ળા ભયથી ભરમાઇશ નહિં કયારે, ભય પમાડે તે કર !! દૂર; ભાવી ભાવ હશે તે થાશે, મનમાં નિશ્ર્ચય ધર !! ભરપૂર. ભાવી ભાવ પ્રમાણે થાતું, બીવાથી નહિં જીત્યું જાય; ભયથી ન્યારા આતમ માની, જ્ઞાની નિર્ભયતાને પાય. ૫૪૮ાા જા

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468