Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I૧૮૭
કાકાવલિ સુબોધ-ન્મ
(૩૩). મૈથુન સંજ્ઞા ત્યાગો !! આતમ !, મૈથુનથી નહીં સુખની આશ; મધુબિન્દુ દષ્ટાંતે જાણે!!, મૈથુન સુખને ત્યજ વિશ્વાસ. ૧૮રા મૈથુન દુઃખનું કારણ પહેલું, ક્ષણિક સુખને દુખ અનંત મૈથુનસંજ્ઞા ટળતાં આતમ !! પરમાતમ થાતેજ સ્વતંત્ર. ૧૮૩ મૈથુનસંજ્ઞા ભવનું કારણ, મૈથુન સંજ્ઞા એ સંસાર; મૈથુનસંજ્ઞા પરિહરવાથી, આતમ પામે ભવનો પાર. ૧૮૪ મેથુનસંજ્ઞા વેદજ જાણે !!, ગુણ સ્થાનક દશમાએ અંત; મૈથુન ત્યાગે આત્મપ્રભુજી, પ્રગટપણે વર્તે ભગવત. ૧૮૫ મૈથુનસંજ્ઞા જીતી પછી,–આવે જલ્દી ભવને અંત મૈથુનસંજ્ઞા મનમાં વર્તે –ત્યાં સુધી નહીં કેઈ સંત. ૧૮૬ મેથુનસંજ્ઞાથી જગ જી-કષાય વશ થઈ કરતા પાપ; મૈથુનસંજ્ઞાથી જગ જી–પામે જગમાં બહુ સંતાપ. મૈથુનસંજ્ઞા છતે જે-તે જીનવર છે યોગી મહંત; મૈથુનસંજ્ઞા ત્યાગ્યાવણુતા –કદિ ન આવે ભવનો અંત. ૧૮૮ મૈથુનના જગજી દાસે, મૈથુન માટે જીવ્યા જાય; મૈથુનસંજ્ઞા મરતાં આતમ ! !, અનંત શાન્તિ સુખને પાય. ૧૮લા મૈથુનવૃત્તિ ત્યાગે !! આતમ !, મૈથુનમાં દુઃખ જાણું સર્વ મૈથુનસંજ્ઞા ટળતાં નક્કી થાશે શાશ્વત સુખ અપવર્ગ. ૧૯ મૈથુનસંજ્ઞામાં તુહીં મુંઝે !!, મૈથુન વૃત્તિ વેગે ટાળ !! મૈથુનના વિચારે રેકી -આતમસુખમાં મનડું વાળ !!. ૧૯૧૫ મિથુનનું નહીં સ્વપ્ન આવે, સ્વપ્નામાં નહી મૈથુન ભેગ; મારી નાંખે છે કામની વૃત્તિ,–તેથી પ્રગટે સુખ સંગ. ૧૯૨ા મૈત્રી ભાવના ભાવે ! આતમ, સર્વજી છે મિત્ર સમાન; મિત્ર સરીખા જ માને !!,–તેથી થાશે!! જીન ભગવાન. ૧૩ મૈત્રીભાવે જગમાં વર્ગો !!, અન્યજીવને શત્રુ ન ધાર ! મિત્ર સરીખી દુનિયા થાતાં, આતમ પામે ભવનો પાર. ૧૯૪ મૈત્રી આદિ ચારે ભાવના, ભાવંતાં પ્રગટે છે મુક્તિ; મિત્રભાવજો !! સર્વજીપર,પ્રગટે તે શાશ્વતપદ યુક્તિ. ૧૯પા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468