Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 438
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-મ. ય. (૩૯૭). મળશો પરમાતમપદ પ્રાપ્તિ, ટળશે અનંત કર્મનાં દુઃખ; મળશે પૂર્ણાનંદમયી પ્રભુ, અનંત સાચું મળશે સુખ. | ૨૩૮ છે યાચક પ્રભુપદને યાચે !!, જડ સુખ યાચના જૂઠી જાણ!!;. જડસુખયાચક સૈથી હલકે, સગુણ યાચે !! પામી જ્ઞાન. ૧ યજ્ઞ નિવારો ! ! હિંસામય સહ, યજ્ઞની હિંસા દુ:ખદાતાર; પ્રભુને પશુની કુર્બાનીની,–જરૂર છે નહીં સત્ય વિચાર !!. ર છે યજ્ઞને દેવીને નહીં ખપ છે,–પશુરક્તને સમજો !! સત્ય; પશુ યજ્ઞો હિંસામય છેડે, યજ્ઞ અહિંસા સુખકર કૃત્ય. ૩ યારી કરશે નહીં દુર્જનની, નહીં નાદાનની યારી બેશ; યજે ! પ્રભુ ગુરૂ સંત જનોને,–જેથી નાસે દુઃખકર લેશ. | ૪ | યુતિ સત્યની સમજી!! સાચી, યુવકદશાને બહુ સંભાળ !!; થવન નદીની રેલ સરીખું, પવન પામી દુર્ગણ ટાળ!!. ૫ વનની મસ્તી સંભાળે છે, ડગલે ડગલે ધરી વિવેક; યચ્યા ભણ્યા ગણ્યા કહેવાશ, નિત્ય નિયમ ધારીને ટેક. ૫ ૬i યુદ્ધો જગમાં થાતાં વારે !!, યુદ્ધોથી સુખશાંતિ ન થાય; યુદ્ધથી પડતી સંપથી ચડતી, યુદ્ધથી દુઃખ જગ ઉભરાય. ૭ યાદી ક્ષણ ક્ષણ પ્રભુની કરવી, પ્રભુની યાદી સુરતા જાણુ!!; યેગને આઠ પ્રકારે ધાર !!, યેગી થાતાં સુખ નિર્વાણ ૫ ૮ છે યોજના કરજે ધર્મ કર્મની, પલપલ આતમપ્રભુ સંભાર !!; ગેશ્વર પ્રભુ અરિહંત છે, મહાવીર વંદે !! કટિવાર. ૯ યોગાભ્યાસે જીવન ગાળો !!, રાજગથી મુક્તિ થનાર; હઠાગે તન પ્રાણની પુષ્ટિ, ઉપયોગ જ છે સહુ શિરદાર. છે ૧૦ યોગ દીપક શુભ ગ્રન્થની રચના કરીને કીધે ગપ્રકાશ ગાભ્યાસી નરનારીને,-તેથી થાતે આત્મવિકાસ. | ૧૧ છે યુદ્ધ કરે શયતાનની સાથે, જીતે તેને તે છે કે, ચોધા મેહને મારે તે છે,-સમજી મન શયતાનને રે !!. ૧૨. છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468