Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 432
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધમ. (૩ ) મરનારાને નિર્ણય કરશે, પ્રભુ ધર્મને આપી બેધ; મરવાનું કે નહિ કહેશે, મૃત્યુ કારણ અંતર્ ધ ! !. ૧૫૪ મરવું એ શબ્દ ન કેને,સારો લાગે જગમાં જાણ!! મરવાનું તું કહે નહિં કોને, જગમાં સૌને વ્હાલા પ્રાણી છે૧૫૫ છે મરણ ભીતિથી દુઃખી જેઓ –તેઓને નિર્ભયતા આપ ! ! મરણ દુઃખથી દુ:ખીઓનાં,-દુઃખને વેગે તું કાપ ! !. ૫ ૧૫૬ છે મરણ થકી રો ! ! સૌ જી-તેથી પુણ્ય ઘણું બંધાય; મરનારાની સેવા કરતાં–પ્રગટ પ્રભુ નયને નિરખાય. જે ૧૫૭ છે માર !! ન કોને કોધે ક્યારે, જીને દે ! ! નહિં સંતાપ; મારંતાં નહિં ધર્મ પ્રગટતાં, માર્ચામાં છે ઝાઝું પાપ છે ૧૫૮ છે મર!! એ કદિ શબ્દ બેલ !!નહિં –કોધાદિકથી આતમરાજ !!! મારવું મરાવવું અનુમોદવું,-એ સૈ પાપ તણું છે કાજ. ૧૫૯ છે મૃત્યુ પોતાને બહાલું નહિં –એવું બીજાનું તું જાણ!! મરકી આદિ રોગથી મરના, જીના રક્ષે ! ! શુભ પ્રાણ. ૧૬ મરવું શિખો !! ધર્મમાર્ગમાં, મરતાં અમર છ થઈ જાવ! ! મરીને અન્ય બચાવો ! ! જીવ, મારણુ વૃત્તિ વેગે હઠાવ !!. ૧૬૧ મરતાં નિર્ભય આતમ કરવું, અમર આતમા જાણું નિત્ય; મરે તે દેહાદિક છે પ્રાણ, દેહ વિનાશી સદા અનિત્ય. ૫ ૧૬૨ છે મનની મારા મારી જગમાં, મનથી મરવું જીવવું થાય; મન તે જાણે!! સ્વર્ગે નરક છે, મનથી ભવની મુકિત પમાય. ૧૬૩ મનથી મરવું મનથી તરવું, મનથી જગમાં હારને જીત; મનને જીત્યાં જીત્યું સઘળું, શાને મનને ધાર ! ! પવિત્ર છે ૧૬૪ મનડું જેવું તેવું ભાસે,-દુનિયામાં સો નિશ્ચય જાણું !! મનની ભૂલ ભૂલામણી જગમાં, મનવશ કરતાં મુકિત માન!!. ૧૬પા મનમાં મેલ તે મેલું સો છે, પવિત્ર મન તો સર્વ પવિત્ર મન શુદ્ધ જ તે આત્મપ્રભુ છે,–એવી સમજે !! મનની રીત. ૧૬૬ મનડું હળવે હળવે વશમાં–થાતું, એ નિશ્ચય ધાર !; મિન વશમાં તો દેવ છે પાસે, અંતરમાં તીર્થો નિરધાર. ૧ ૧૬૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468