Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 431
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૦ ) કક્કાવલ સુખાધ–મ. ૫૧૪૧૫ ૫૧૪૩ગા મીઠું વર્તન મીઠી વાણી, મીઠી મિત્રાચારી રાખ ! !; મીઠું કહેતાં કાર્યસરે તા,-કડવું નહી નિજપુત્રને ભાખ ! ! ૧૪૦ના મીઠું જેને જે રૂચે તે, મીઠું તે વણુ બીજું ન કાંઇ; મન જીન્હાથી મીઠું તે પણુ, કડવું અપેક્ષાએ દુઃખદાઈ. મીઠું પણ કડવું પરિણામે, કડવું પણ પરિણામે મિષ્ટ; મીઠું કડવું સહુ ઉપયાગી, સાપેક્ષાએ ઇષ્ટાનિષ્ટ. મજીઠ રાગથકી પણ અધિક, દેવ ગુરૂપુર લાગે રાગ; મનની શુદ્ધિ ત્યારે થાતી, પ્રગટે યાગ અને વૈરાગ્ય. સેલ જે મનના તેથી મેલાં, જગમાં ાણેા ! ! નરને નાર; મેલા ફ્રેંડથી મનથી નિમલ, એ મેલા નહી જાણું !! લગાર. ૫૧૪૪ા મહેલ માગ વાડી ને ગાડી, લાડી પુત્રાદિક પરિવાર; મૂકી જાવું અંતે પરભવ, માટે ધર્મનું શરણું ધાર !! . મુંજી કુંજીસથી પણ માગણુ, ઉદારતાથી ધ્યેજ મહાત્; સુંજી ખાવે પીવે ન દેવે, જગમાં તે મેટા હેવાન, મખ્ખીચુસની પાસે માગે, તે માગણુ પણ છે નાદાન; માગણુની પાસે જે માગે,-નાદાનાના તે શયતાન. માગણથી પણ હલકો તે છે,-માગણુ પાસે માગી ખાય; માગણને જે આપે નહીં તે, માગણુથી હલકા કહેવાય. માઠું જગમાં માગવું તે છે, મુખવાણી મન દીનતા થાય; મત્યુથકી પણ માગવું ખરૂં, જીવતાં મૃત્યુ કહેવાય. મૃત્યુ દેહાદિકનું થાતું—માડું વહેલું જગમાં જાણુ ! !; મૃત્યુદશાની પૂર્વે જ્ઞાને, નિર્ભયતાને દિલમાં આણુ ! ! મૃત્યુ પ્રસંગે આત્મપયોગી, નિર્ભય થૈ ધર !! સમતા ભાવ; મૃત્યુ પછીથી ધર્મ પ્રતાપે, જ્ઞાનાનંદના પ્રગટે હાવ.. મૃત્યુ શિક્ષક સરખું સાને, સુખદુ:ખ શીખામણુ દે સાર; મૃત્યુ જીવન એ એ પર્યાયા, કર્મયાગથી અનંત ધાર !!. ॥ ૧૫૨ । મૃત્યુ શ્વેતાં મૃત્યુ ફળશે, મરતાં પ્રાણીઓને ઉગાર !! મરનારાને કરી ! ! સહાયા, મરનારાનાં દુ:ખ નિવાર !!. ૫ ૨૫૩ ની ॥ ૧૫૦ ૫ । ૧૫૧ ૫ દે For Private And Personal Use Only ૫૧૪રા ૫૧૪મા ૫૧૪૬ા ૫૧૪ા ૫૧૪૮૫ ૫૧૪ના

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468