Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
કક્કાવલિ સુધ-મ.
મેળ વિના ઉપરથી મળવું,—તેથી થાય ન મનમાં હર્ષ;
મેળ તે વિશુદ્ધ શ્રદ્ધા પ્રેમે,-થાતા ત્યાં પ્રગટે ઉત્કર્ષ. ૫૧૧૨૫ મેળ ન જયાં મનમાં માયાને, ભિન્ન સ્વાર્થથી મળવું થાય; મેળ ન અકરી સિંહના કયાંયે, સરખા સરખી મેળ સુહાય. ૫૧૧૩ગા મેળ ન ગરીબ લક્ષ્મીવંતનેા, મેળ ન સ્વામી શેઠના થાય; મેળ ન ઉંચા નીચા ભાવે, ભિન્ન ધીમાં મેળ ન કયાંય. ૫૧૧૪ મેળ ન સામા સામી સ્વાર્થે, દયાળુ નિર્દયને નહીં મેળ; મેળ ન ઘરડાને ખાલકના, સમાનતાએ મેળના ખેલ. ૧૧પાા મેળ મળે છે સ્વભાવ વયને, ગુણુકાં જ્યાં સરખાં ત્યાંય; મેળ મળે નહીં ભિન્ન વિચારે, વિરૂદ્ધ મેળે સુખ નહીં કયાંય. ૫૧૧૬૫ મેળ ખરા જ્યાં આત્મસ્વભાવે, સર્વજીવાથી મળવું થાય; મેળ પ્રભુથી પ્રભુરૂપ થાતાં, ઐકયભાવમાં મેળ સુહાય. મેળ જે મનને તે મન ફેરે, મેળ ક્રે છે અસંખ્ય વાર; સન તનના સઘળા મેળેા તે, ક્ષણિક છે દેખા ! ! નરનાર. ૫૧૧૮ા મેળ જે શુદ્ધાતમ પ્રીતિથી, આતમથી મળે આતમ જ્યાંય; મેળ તે શુદ્ધાતમના સાચા, ચિદાનંદ પ્રભુ પ્રગટે ત્યાંય. ૫૧૧૯૫ મેળ પરસ્પર પ્રેમને શ્રદ્ધા, સામ્યગુણેા કર્મોથી થાય; મેળ ન અળિયાથી નિર્મળના, ખરાખરીમાં મેળ સહાય. ૫૧૨૦ના
૫૧૧ા
મન આતમ મળે ત્યાં છે મેળા, કર્મે સર્વજીવાથી મેળ; મનથી કીધા વાર અનંતી, મનના મેળા નાટક ખેલ. ૫૧૨૧ા મેળા સકામભાવે દુ:ખકર, સુખકર નિષ્કામે છે મેળ મેળ કરે !! તેા પ્રભુને સંતથી, ગુરૂથી મેળ કરો !! સુખરેલ. ૫૧૨૨ા મેળ કર્યાની પહેલાં મેળનેા,-અનુભવ કરશેા સાચી શીખ; મેળ છે સ્વર્ગને નરકસમા ખડું, મેળના સાચા બને!! પરીખ. ૫૧૨૩મા મેળ જે આતમ પ્રેમ વિનાના, સ્વાર્થે તે દુ:ખના દાતાર; મેળ જે માહની સાથે કરવા, ડગલે ડગલે દુ:ખ દેનાર. મેળ ન અજ્ઞાનીઓ જાગે, સ્વાથી એને જૂડી મેળ; મેળ ચામડી ભાગના સ્વાર્થે, તેમાં દુ:ખદાયક છે ઝેર. ૧૨પા
For Private And Personal Use Only
૫૧૨૪ા

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468