Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 430
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-મ. (૩૮૯) મેળ જે લક્ષમી સત્તા સ્વાર્થે,-તેમાં બળતું છે મશાણ; મેળ જે કામે લેભે થાતે, જીવંતાં તે કબ્ર સમાન. ૧૨દા મેળ જે સગુણ સત્કમીને, અરસ્પરસ ત્યાં સુખની લહેર; મેળ જ્ઞાનાનન્દ સ્વભાવે –વર્તે નહીં ત્યાં કંઇ અધેર. ૧૨૭ મેળ છે આત્મસ્વભાવે મારે, સર્વજોથી અંતર્ બેશ; મળ્યો પ્રભુથી વિશ્વથી જ્ઞાને, વિશુદ્ધ પ્રેમ રહ્યો ન કલેશ. ૧૨૮ મુનિસુવ્રત જિનવર જયકારી, વીસમા તીર્થંકર સુખકાર; મુક્તિ સુખદાતા પ્રભુ પૂરણ, જન્મ મરણ દુઃખના હરનાર. ૧૨૯ મેળ કરીને આતમભાવે, જગમાં હળીમળીને ચાલ! ! મળતા વિચારે સહુની સાથે, મળીને રહેવું નિશ્ચય ધાર! !. ૧૩ના મળતા વિચારેને આચારો,–જે નહીં આવે અન્યની સાથે મતભેદે ત્યાં શ્રેષ ન કરે, દ્વેષે મળે ન ત્રિભુવનનાથ. ૧૩૧ મળતા જે જે અંશે આવે, અન્યના આચાર વિચાર; મળતા તે તે અંશે રહીએ, અન્યથી શુભ એ વ્યવહાર. ૧૩રા મતપંથ દર્શન ધર્મ ઘણું જગ, મતભેદથી લડવું ફેક; મતપંથ દર્શન ધર્મ રહસ્ય,–જાણે એવા લડે ન લોક ૧૩૩ મનની હયાતી સુધી જગમાં, મતિ મતામત રહે હયાત; મન મર્યા પછી શુદ્ધાતમમાં, મતો કદાગ્રહ રહે ન જાત. ૧૩૪ મતપંથને ધર્મોને જે-સાત નથી જાણે જેહુ; મત દાયે તે સાપેક્ષાએ,–જાણું જેન બને ગુણગેહ. ૧૩પા મત ધર્મોની મારામારી, અનાર્ય લોકોમાં બહુ થાય; મ્હાવીર પ્રભુનાં તો જાણે –તો વીતરાગદશા જીવ પાય. ૧૩લા મતિકૃત અવધિ ને મન:પર્યવ, પંચમ વ્યાપક કેવલજ્ઞાન, મહાવીર પ્રભુએ પાંચ જ્ઞાનનું સ્વરૂપ પ્રકાયું સુખકર જાણ!!. ૧૩ણા મળતા રહીએ મળતા સાથે, સદ્દગુણ આત્માર્થે જ્યાં ત્યાંય; મળીએ હળીએ મત્રીભાવે, મિત્રભાવ ધર !! માંડ્યા. ૧૩૮ માઠું કહેવું કોને ન મીઠું,–લાગે મનમાં નિશ્ચય ધાર; મીઠું ખાવું પીવું મીઠું, કહેવું રહેવું સુવું સાર. ૧૩૯શ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468