Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 416
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુમધ–ભ. ॥ ૨૨ ૫ ૨૫ના ૫૨૮૫ ભીતિ દે!! નહી કેને ક્યારે, ભીતિ તે હિંસાનું કાજ; ભીતિ દેતાં ભાતિ થાવે, ભીતિ તે હિંસા સામ્રાજ્ય. ભય પમાડે। !! નહી જગ કેને, મૃત્યુ ભીતિ લેશ ન આપ !!; ભીતિ નહીં મૃત્યુસમ કેાને, મૃત્યુભય મહાદુ:ખની છાપ. ૫ ૨૩ ॥ લયથી કેાઈને મળે ન શાંતિ, ભય દેવાથા મૃત્યુ થાય; ભય પામેલાં લેાકેા ઉગારા ! !, નિર્ભયતાથી સુખ સુહાય. ૫ ૨૪ ૫ ભય નહિં ધરવા મૃત્યુ થતાં પણ, નિર્ભયતાથી કર ! ! સૈા કાજ; ભીતિ છે હિંસાનું કારણ, ભીતિથી દુ:ખી છે સમાજ. ભય કરતાં હિંસા ફળ પામીશ, ભયથી ભીતિ ફ્ળ નિર્ધાર; ભય આપે !! નહિ શત્રુને પણ, ભયથી મૃત્યુ થતું મન ધાર!!. ૫રંદા ભીતિમાંહી દુ:ખ વસે છે, ભીતિનું કારણ અજ્ઞાન; ભીતિનું કારણુ મમતા છે, ભીતિ દેનારા શયતાન. ભીતિ શંકાથા મૃત્યુ છે, ભીતિથી છે દેહ વિનાશ; ભીતિ જેને લેશ ન લાગે,-તે જ્ઞાની છે અવધૂત ખાસ. ભીતિ સર્વજીવાની ટાળેા !!, અભયદાનથી જીવ ઉગાર !! ; ભીતિ જ્યાં ત્યાં મન નિર્બળતા, પ્રભુ ભજનથી ભીત નિવાર!!. ૫ ૨૯ ૫ ભીતિ મૃત્યુપ્રદ નહિ આપેા !!, ભયની વૃત્તિને સંહાર !!; ભીતિ પમાડી ભયને પામીશ, ભય પામેલાં લેાક ઉગાર ! !. ૫૩૦ના ભરામે ધર !! તું પ્રભુના પૂરા, કર્મવિના નહિં મૃત્યુ થાય; ભીતિ પર ! ! નહિ કેની ફ્રાગટ, ભીતિથી નહિં શાંતિ પાય. ભીતિ ધરે છે ફાગટ શાને,-કમેં લખ્યું તે નિશ્ચય થાય; ભીતિ કરતાં વળે ન કાંઇ, ભીતિ તે પ્રભુ પ્રેમે જાય. ભીતિથી કાર્યો નહિ થાતાં, ખીકણથી શું ? જગ જીવાય; ભીતિ મૃત્યુની પણ ધર ! ! નહીં, નિર્ભતાથી જીવ્યું જાય. ૫૩૩ ભયથી આયુષ્ય વીર્ય ઘટે છે, એકદમે મૃત્યુ થઇ જાય; ભીતિની કન્નેિ રીતિ ધર !! નહિં, ભીતિ એ છે મૃત્યુ ઉપાય. ૫૩૪ના ભરાસા ધર ! ! તું પ્રભુને પૂરા, ભયથી ક્યાં તું હાંી જાય; ભય તજીને ચાલે !! આગળ, નિર્ભયતામાં શાંતિ સહાય. રૂપા For Private And Personal Use Only ( ૩૦૫ ) ॥ ૨૭૫ ૫૩૧ાા શાપુરા

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468