Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 413
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૨ ) કઝાલિ સુધ - અ. બુદ્ધિસાગર આદિ અનંતાં, નામને રૂપાએ જે વેદાય બ્રહ્મ સ્વરૂપી સૈા માંહીને, સાથી ન્યારી ચેતનરાય. બ્રહ્મ સ્વરૂપ સ્વરૂપે જણાવ્યું જેણે,તેને વૃંદુ કાટિવાર; બુદ્ધિસાગર આતમ જાણ્યા, નામરૂપ નિ:સંગ વિચાર, બીજાઓના દાષા દેખે, દેખે જે નહીં નિજના દોષ ; ગૂડથલ મૂર્ખ છે જે ભૂલ દેખને, ગુણરૂપે કરતા ઘટ પેોષ. ૫ ૨૩ ૫ માહિર અંતર્ આતમ ધ્યાવેા !!, બાવનથી પણ માહિર જાણુ !! આવનને જે ખેલે જાણે, બાવન પણ તેથી અજ્ઞાન. યુદ્ધે તે શુદ્ધાતમ જિનવર છે, સિદ્ધસ્વરૂપી ગુણધરનાર; યુદ્ધે તે સત્તા એ નિજ આતમ, વંદુ પ્રણમું વારંવાર. માલ્ય થકી બ્રહ્મચારી તે નર, વીર્ય નૂરથી નિતરે અંગ; બ્રહ્મચારી નૈષ્ઠિક તે સાચા, નહીં મૈથુન ભોગેચ્છારંગ. બ્રહ્મચર્ય તે દેહ વીર્ય નું,બિંદુ ન ખરતા સ્વપ્નથી લેશ; બ્રહ્મચારી તે નરને નારી,—જેને નહીં મન કામના કલેશ. ૫ ૨૭ ॥ બ્રહ્મચારી નર નારીઓનું, સત્યારાગ્યને ચળકે દેહ; ૫ ૨૪ ।। બ્રહ્મચારી તે કાયથી મનથી, બિંદુ ખરે નહીં કામ ન રેહ. ॥ ૨૮ ॥ બ્રહ્મચારી જે નરને નારી, વીશ વર્ષ સુધી રહેનાર; બ્રહ્મચર્ય છે દ્રવ્યને ભાવથી, દ્રવ્ય તે ભાવના હેતુ સાર. બ્રહ્મચર્યની રક્ષણકારક, નવવાડા સાચી હિતકાર; બ્રહ્મચર્યના અનન્ત મહિમા, બ્રહ્મચર્યની શક્તિ અપાર. બાળલગ્ન તે પશુ ચાજ છે, બાળલગ્નથી સર્વે વિનાશ; માળલગ્નથી દેશ કામની,-પડતી થાતી સમો !! ખાસ. ૫ ૩૧ ll બાળલગ્ન હિંસા યજ્ઞામાં, મલક હામે જે નરનાર; ખાલક હત્યાનાં કરનારાં, આ ભવમાંહી દુ:ખી થનાર. ખાલલગ્નથી ક્ષયાદિ રાળા, સંતતિ નમળી રાગી થાય; બહાદૂર સંતતિ તેથી ન પાકે, ગુલામ સંતાનેા જગ થાય. ૫ ૩૩ ખાલલગ્નથી પરંપરાએ, પ્રજા સંઘને રાષ્ટ્રના નાશ; ખાલલગ્નની હિંસા ટાળેા !!,–સમજીને નરનારી ખાસ. ॥ ૩૪ ૫ For Private And Personal Use Only ॥ ૨૧ ॥ ૫ ૨૨ ।। ॥ ૨૫૫ ૫ ૨૬ ૫ ૨૯ ૫ || ૩૦ || ॥ ૩૨ ।।

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468