________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ– ૬.
૫ ૨૪૦ ॥
દુનિયામાં નિલેશ્પી વર્ત, વ્યવહારે અ ંતર નિલે પ; દુનિયામાં નહી' રાગ રાષ તા, કાર્યો કરે લાગે નહીં ચેપ. ારકા દુનિયાદારી છે દેરંગી, એક મતા તેના નહીં થાય; દુનિયામાં ત્રિગુણી જીવા છે, એક સરીખા થૈ નહિ જાય. ૫ ૨૩૯ દુનિયાદારી માંહે રહીને ન્યારે વતે અંતર્ જેઠુ; દુનિયામાં તે દેવ પ્રભુ છે, પ્રભુમય જીવને જીવે તેહ. દુખળાને બહુ ખગાઇ વળગે, માર ઉપર ખડું પડતા માર; દુખળાનું કે સગુ ન થાવે, દુખળાને જ્યાં ત્યાં છે હાર. ૫ ૨૪૧ ॥ દુલ લેાકેાની બ્હારે ચઢ ! !, દુ`લ અનાથ લેાકને રક્ષ ! !; દુ`લના જ્યાં ત્યાંજ મરેા છે, દુ`લ તે જીવે જે દક્ષ. ॥ ૨૪૨ દુખળાઓને જોર જૂલ્મથી, ગુલામ કરવા તે છે પાપહુ દુબળાપર થતા જૂલ્મને, ટાળા !! તેઓના સંતાપ. ૫ ૨૪૩ ૫ દુભવશે। નહીં અન્ય જનેાને, સ્વાર્થે અનીતિ કરીને લેશ; દુભવતાં જગ અન્ય જીવને, અંતે પામે ! ! પોતે કલેશ, ર૪૪ા દુભવવામાં હિંસા પાપ છે, એવા છે પરમેશ્વર એધ; દુભવા!! નહીં જીવાને કયારે, દુ:ખનું કારણ કામને ક્રોધ. ર૪પપા દુરસ્ત કર !! મન વાણી તનુને, દુરસ્ત કર !! જે ધાર્મિક કાજ; દુરસ્તીમાં ડહાપણ હુંશિયારી, અ ંતે પામે !! સુખ સામ્રાજ્ય,ાર૪૬॥ દુરાગ્રહાને દુરાચરણથી, દુગુ ણુથી જીવતાં ન દુરાગ્રહોને દોષો ટાળેા !!, જીવતાં અહીં પ્રગટે સ્વર્ગ. ॥ ૨૪૭ દુરાચારને દુ નથી. ઝટ, દૂર રહીને આગળ ચાલ !!; ક્રુતિ છે પાપેાય ચેાગે, સદ્ગુણુથી સદ્ગતિમાં મ્હાલ !!. ૫૪૮ાા દુર્જન દુ ણી દુષ્ટજનાને, દબાવી દે ! ! ગુણ શકતે ભવ્ય ! !; દુ:ખદશા નલે ધમ ગુણુાએ, ધમ એજ છે તુજ કવ્યૂ. ૫ ૨૪૯ ૫ દેવ જોગ બનવાનુ બનતુ, ચાલે નહીં ત્યાં કશા ઉપાય; દેવ જોગથી દૈવજ્ઞ પણુ,—ઉગરે નહીં એવા છે ન્યાય. દૈવત જ્યાં ત્યાં દેવપણું છે, દૈવત જ્યાં ત્યાં જગ પૂજાય; દૈવત જ્યાં ત્યાં જાગ્રત પ્રભુ છે, દૈવત અણુધાયું પ્રગટાય. ૨૫૧૫
૫ ૨૫૦ ૫
૩૧
For Private And Personal Use Only
( ૨૭૩)