Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 403
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) કાવલિ સુબેધ-૫. પ્રમોદ ભાવના જેણે ધારી, સમકિત પામ્યો નિશ્ચયે જાણુ! !; પ્રદ ભાવે શ્વાન દતને, સંસ્થા કૃષણે શાસ્ત્ર પ્રમાણ. ૫૦૩ પ્રમોદ ભાવે ગુણ સહુ ખીલે, અન્યના દેશે નહિં ગ્રહાય; પરની નિંદા દેષ ટળે છે, આતમ શિવપુર પંથે જાય. ૫૦જા પલપલ પ્રભુનું ભજન કરી લે !!, ભજન કરીલે !! શ્વાસોચ્છવાસ; પલક પછીની ખબર પડે નહિં, તજીદે!! પરપુદ્ગલ વિશ્વાસ. ૫૦પા પલપલ ધર્મ કરીલે !! સાચે, પલપલ આતમ !! ભાવે જાગ !!; પલમાં અણધાર્યું સહુ થાતું,પ્રભુ ઉપર કર !! સાચો રાગ. ૫૦ાા પાગલ થા !! તું પ્રભુને માટે, દુનિયા સાથે ડહાપણ ધાર!! પ્રભુના પાગલ ભક્તો મોટા, અવધૂત મસ્તે નિર્ધાર. પાપા પાછા !! નહિં કશું સ થઈને, પાજી થા!!નહિં ધરી પ્રમાદ, પાજીપણાની વૃત્તિને,-છેડી દે !! તું બેટા વાદ. ૫૦૮ પરાણે પ્રેમ થતું નહિં કોઈથી, પરાણે કઈ થાય ન મિત્ર; પરાણે તાણ તેષી કરવું,-તેમાં નહિં કે રસની રિત. ૫૦૯ પાપ પંકમાં પગ નહિં મૂકે !! પરનારીમાં ધર !! નહિં રાગ; પરધનને પત્થર સમ ગણજે, પ્રભુપદ મળશે નિશ્ચય જાગ. ૫૧ પડાઈ લે !! નહિં કેનું દ્રશે, વૈરે પરના લે ! નહિં પ્રાણ પરજીવોનું ભલું કરવામાં –ટાળી દે!! મનથી શયતાન. પ૧ પરજીને દુ:ખ ન દેજે, પરના હિતમાં નિજહિત માન ! !; પરનું ભલું કરવામાં આતમ! – હેમી દે!!નિજતનમન પ્રાણ પર પુંઠની પાછળ શત્રુની પણ, નિંદા કરજે નહિં તલભાર, પિતાની પણ ભૂલ હોય તે –સમજી તેને કર !!પરિહાર. ૫૧૩ પરના પેટને ઠારજે પ્રેમ, પરનાં હૈયાં નહિં સંતાપ !! પરનાં દલડાં નહિં દુભવજે, મનથી પણ નહિં કરજે પાપ. ૫૧૪ પટેલાઈ જૂઠી કરવાની –છડી દઈ નિજગુણને ધાર !! પરની પંચાતે ડાહ્યો થઈ,–પાપવિશે નહિં આયે હારી!. પીપા પુણ્ય થકી માનવભવ પામે –તેને ઓંળે લેશ ન હાર !! પ્રમાદ કરા! નહિં પામરી ચેતના, ભૂ તે ભટકીશ બહુવાર..૫૧૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468