________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધs.
(૨૭) હુંશથી સત્ય છે કે જાણે, હુંશથી જૂઠી થાય બડાઈ, હુંશથી નિજનું સત્ય ન શોભે, પ્રગટે છે તેથી હલકાઈ. ૫૪ ઠેકડી જે ધૂળીની કરીએ, પગથી હણતાં શિરપર જાય ઠેકડી કોને ન વહાલી કયારે, ઠેકડી કરતાં ઠીક ન થાય. પપ ઠેકાણું સારૂં તે કરવું, ઠેકાણું સારૂં સુખકાર, ઠેકાણાજ વિનાને માણસ, જ્યાં ત્યાં જગમાં પામે હાર. છે ૫૬ છે ઠેઠનું સાધો !! પેટની સાથે, જા !! આતમ !! મુક્તિ ઠેઠ ઠેઠને માણસ તેથી ચેતે !!, જેથી પડે !! ન તેની હેઠ. પ૭ ઠંડુ તારી પાછળ લાગ્યા, કામ ક્રોધ માયાને માન ઠંડુ મનને મેહ છે જાલીમ,–તેથી ચેતે !! ચતુર સુજાણ છે ૫૮ ઠેરઠેર નહીં સંતે જગમાં, ઠેરઠેર નહીં સારૂં હોય; ઠેરઠેર નહીં મિત્ર બંધુઓ, ઠેરઠેર નહીં શાંતિ જોય. ૫૯ કેલી દે!! અન્તર્શત્રુને, ડેલી દે છે. જે દુષ્ટ વિચાર ઠેલી દે ! દુઃખકરને આઘે, ઠાલે શોભે નહીં આચાર દબા ઠેસ ન મારે ! શુભ કાર્યોમાં, પરોપકારી કાર્યો મા ઠેસ જ્યાં વાગે ત્યાં સાવધ શૈ, વતે રહે ન દુઃખની છાંય ઠાકર બાવન જયારે વાગે,–ત્યારે વિરમે જન થાય; ઠેકર કોને દેવી ન સારી, ઠેકર તે છે શિક્ષા ન્યાય. આશા ઠોકર શિક્ષક ગુરૂ શીખ જેવી, ચેતાવે છે ભૂલ નિવારી; ઠેઠને ઠેકર વાગે ઝાઝી, ઠાકર તે ભૂલ દેષ વિચાર. દકા ઠેકે !! પ્રભુનાં દ્વાર પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વારક ઠેકે!! નહીં અન્યાયે કેને, ઠેકાવું નહીં સારૂં લગાર. ૬૪ ઠેઠ તે ભણ્યા છતાં નહીં ગણિયે, ઠેઠ તે અજ્ઞાની કહેવાય; ઠેઠ તે સાચું સમજી ભૂલે, દુઃખ પડે પણ વ્યસની થાય, ૬૫ ઠેઠ તે દુઃખના હેતુ સેવે, દુર્ગણ વાટે દડે જાય; ઠેઠ તે સત્ય અસત્ય ન જાણે, સમજે તે નહીં ન્યાયાજાય. દા ઠોઠ તે સેવા ભક્તિ ભૂલે, ઠેઠ તે પ્રભુને ભૂલે જેહ ઠેઠ તે વારંવાર જે ભૂલે, રાખે નહીં ગુરૂ પ્રભુને નેહ. ( ૬૭
For Private And Personal Use Only